ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

આનંદનો ગરબો
મા પાવા તે ગઢથી ઊતર્યા
અંબાજીના શણગારનો ગરબો
કજોડાનો ગરબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ?

એકાદશસ્કંધ
શલોકા
દ્વાદશમાસ
રામરાજિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP