ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

કજોડાનો ગરબો
અંબાજીના શણગારનો ગરબો
આનંદનો ગરબો
મા પાવા તે ગઢથી ઊતર્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ જોડે ખોટી છે ?

મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત
જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP