ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ? કજોડાનો ગરબો અંબાજીના શણગારનો ગરબો આનંદનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા કજોડાનો ગરબો અંબાજીના શણગારનો ગરબો આનંદનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “જ્હાનવી” કાવ્યસંગ્રહ કોનો છે ? હરિકૃષ્ણ પાઠક સ્નેહી પરમાર નાથાલાલ દવે બ.ક. ઠાકોર હરિકૃષ્ણ પાઠક સ્નેહી પરમાર નાથાલાલ દવે બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા ? જયભિખ્ખુ ગાંધીજી ભિક્ષુ અખંડાનંદ પુનિત મહારાજ જયભિખ્ખુ ગાંધીજી ભિક્ષુ અખંડાનંદ પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખો' કયા સાહિત્ય સ્વરૂપ માટે પ્રખ્યાત છે ? છપ્પા ચાબખા આખ્યાન ગરબા છપ્પા ચાબખા આખ્યાન ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઘવજી માઘડ' નો જન્મ કયાં થયો હતો ? દેવળિયા રણાસણ ફતેહપુર ગલથરા દેવળિયા રણાસણ ફતેહપુર ગલથરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ જોડે ખોટી છે ? મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP