ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ? અંબાજીના શણગારનો ગરબો કજોડાનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા આનંદનો ગરબો અંબાજીના શણગારનો ગરબો કજોડાનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા આનંદનો ગરબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? શિરીષ પંચાલ સુમન શાહ બળવંત જાની ૨વીન્દ્ર ઠાકોર શિરીષ પંચાલ સુમન શાહ બળવંત જાની ૨વીન્દ્ર ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનનું મુખપત્ર કયુ હતું ? નવનીત સમર્પણ પરબ શબ્દસૃષ્ટિ બુદ્ધિપ્રકાશ નવનીત સમર્પણ પરબ શબ્દસૃષ્ટિ બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માણસ ઈશ્વરથી ખોવાઈ ગયો છે - કોની પંક્તિ છે ? જયન્ત પાઠક હરકિશન મહેતા ૨.વ. દેસાઈ લાભશંકર ઠાકર જયન્ત પાઠક હરકિશન મહેતા ૨.વ. દેસાઈ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાં, ખડિંગ, ત્વ કાવ્યસંગ્રહ કોના છે ? ચિનુ મોદી રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ ચિનુ મોદી રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંવરબાઈનું મામેરું આખ્યાનકૃતિ ક્યાં કવિની છે ? નન્હાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા કવિ દલપતરામ નન્હાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP