ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ?

શલોકા
દ્વાદશમાસ
રામરાજિયો
એકાદશસ્કંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ?

મણિલાલ દેસાઈ
ધીરુબહેન પટેલ
ચુનીલાલ મડિયા
કાન્તિ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ?

મુકુલ કલાર્થી
આદિલ મન્સૂરી
શેખાદમ આબુવાલા
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP