ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ? શલોકા દ્વાદશમાસ એકાદશસ્કંધ રામરાજિયો શલોકા દ્વાદશમાસ એકાદશસ્કંધ રામરાજિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંગળિયાત' ના લેખક કોણ ? જોસેફ મેકવાન અશ્વિની ભટ્ટ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ જોસેફ મેકવાન અશ્વિની ભટ્ટ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ? બળવંતરાય ઠાકોર ચુનીલાલ મડિયા રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર ચુનીલાલ મડિયા રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ રેડિયો નાટક 'સ્વરૂપ' અને 'સિદ્ધાંત' કયા સાહિત્યકારની રચના છે ? વિનોદ ભટ્ટ વિનોદ જોષી અમૃતલાલ વેગડ ભગવતીકુમાર શર્મા વિનોદ ભટ્ટ વિનોદ જોષી અમૃતલાલ વેગડ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. ગિજુભાઈ બધેકા ઠક્કરબાપા માનભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી ગિજુભાઈ બધેકા ઠક્કરબાપા માનભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ? ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ વૈષ્ણવજન - નરસિંહ મહેતા કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ વૈષ્ણવજન - નરસિંહ મહેતા કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP