ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ? દ્વાદશમાસ એકાદશસ્કંધ શલોકા રામરાજિયો દ્વાદશમાસ એકાદશસ્કંધ શલોકા રામરાજિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સામે કાંઠે તેડા’ કોનો કાવ્યસંગ્રહ છે ? દલપત પઢિયાર નલિન રાવળ વિનેશ અંતાણી પ્રિયકાન્ત મણિયાર દલપત પઢિયાર નલિન રાવળ વિનેશ અંતાણી પ્રિયકાન્ત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ દલપતરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' એટલે શું ? છ પંક્તિઓની રચના છ શેરની રચના છ શબ્દોની રચના છ પદની રચના છ પંક્તિઓની રચના છ શેરની રચના છ શબ્દોની રચના છ પદની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર અને નવલકથાકાર મોહનલાલ પરમારનું જન્મ સ્થળ જણાવો. ભાસરિયા સમૌ શિયાણી લાડોલ ભાસરિયા સમૌ શિયાણી લાડોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી આપેલ તમામ ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી આપેલ તમામ ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP