ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ? એકાદશસ્કંધ દ્વાદશમાસ રામરાજિયો શલોકા એકાદશસ્કંધ દ્વાદશમાસ રામરાજિયો શલોકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ? સ્વામી સચ્ચિદાનંદ સ્વામી રામતીર્થ સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી રામતીર્થ સ્વામી આનંદ સ્વામી સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' એવું કથન કયા કવિએ કહ્યું છે ? અખો ભાલણ નારદ આપેલ પૈકી કોઈ નહીં અખો ભાલણ નારદ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ ગુજરાતનો નાથ - ક.મા.મુનશી આગગાડી - ઈશ્વર પેટલીકર કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ ગુજરાતનો નાથ - ક.મા.મુનશી આગગાડી - ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? બાલાશંકર કંથારીયા નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી મણીલાલ દ્વીવેદી બાલાશંકર કંથારીયા નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી મણીલાલ દ્વીવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટીયા કાકા કાલેલકર રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી નરસિંહરાવ દિવેટીયા કાકા કાલેલકર રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP