ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ? એકાદશસ્કંધ શલોકા દ્વાદશમાસ રામરાજિયો એકાદશસ્કંધ શલોકા દ્વાદશમાસ રામરાજિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ? ભારતનો કાર્ય સિદ્ધાંત અનુક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ઉપક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત અનુક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ઉપક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ? ગુણવંત શાહ પ્રવીણચંદ્ર મહારાજ બટુક મહારાજ પુનિતમહારાજ ગુણવંત શાહ પ્રવીણચંદ્ર મહારાજ બટુક મહારાજ પુનિતમહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકાં જોડો.1. મનુભાઈ પંચોલી 2. ઈશ્વર પેટલીકર 3. ક.મા.મુનશી 4. જોક્સ મેકવાન અ. સોક્રેટિસબ. વેરની વસુલાત ક. આંગળીયાત ડ. જનમટીપ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાખનું પંખી’ કોનું આત્મવૃતાંત છે ? જીવરામ જોષી નટવરલાલ પંડ્યા રમણલાલ સોની ડૉ. પ્રબોધ પંડિત જીવરામ જોષી નટવરલાલ પંડ્યા રમણલાલ સોની ડૉ. પ્રબોધ પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો. મકરંદ દવે બ. ક. ઠાકોર જયંત પાઠક વિનોદ જોશી મકરંદ દવે બ. ક. ઠાકોર જયંત પાઠક વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP