ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભાલણને પોતાના ગુરુ કોણ ગણાવતું ? પ્રેમાનંદ શામળ ભીમ નાકર પ્રેમાનંદ શામળ ભીમ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ? તને ઓળખું છું, મા વળાવી બા આવી પરકમ્મા જ્યોતિધામ તને ઓળખું છું, મા વળાવી બા આવી પરકમ્મા જ્યોતિધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા અને મીરાં માટે "ખરા ઈલ્મી" અને "ખરા શૂરા" વિશેષણો કોણે આપ્યા છે ? કલાપી નર્મદ રાજેન્દ્ર શાહ દલપતરામ કલાપી નર્મદ રાજેન્દ્ર શાહ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મોહમ્મદ માંકડનો જન્મ ક્યાં થયો હતો ? બાવળા પાળિયાદ સાયલા ગાણોલ બાવળા પાળિયાદ સાયલા ગાણોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ? નગીનદાસ પારેખ નટવરલાલ પંડ્યા નવલરામ ત્રિપાઠી મણિશંકર ભટ્ટ નગીનદાસ પારેખ નટવરલાલ પંડ્યા નવલરામ ત્રિપાઠી મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વનલાવરી - શબ્દનો સમાસ જણાવો. ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP