ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ?

તને ઓળખું છું, મા
વળાવી બા આવી
પરકમ્મા
જ્યોતિધામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ?

નગીનદાસ પારેખ
નટવરલાલ પંડ્યા
નવલરામ ત્રિપાઠી
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP