ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

ભગવાન શંકર માટે
નાયિકાના દિયર માટે
નાયિકાના પતિ માટે
નાયિકાના નણદોઈ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ?

ઝેર તો પીધા છે જાણી જાણી
દીપ નિર્વાણ
સોક્રેટિસ
કુરુક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.

કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર
એક લાલની રાણી - હરીશ નાગ્રેચા
ઔરંગઝેબ - ચિનુ મોદી
આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP