ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તેજરેખા’ કોનો કાવ્યસંગ્રહ છે ? ઇન્દુલાલ ગાંધી સુરેશ જોષી યશવંત શુક્લ મધુ રાય ઇન્દુલાલ ગાંધી સુરેશ જોષી યશવંત શુક્લ મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ? વનરાજ ચાવડો ઝેર તો પીધાં છે જાણી જાણી ગુજરાતનો નાથ માનવીની ભવાઈ વનરાજ ચાવડો ઝેર તો પીધાં છે જાણી જાણી ગુજરાતનો નાથ માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો. મીરાંની રહી મહેક ઉજાસના આંસુ સૂકી ધરતી સૂકું આકાશ ઊંચી ડેલી મીરાંની રહી મહેક ઉજાસના આંસુ સૂકી ધરતી સૂકું આકાશ ઊંચી ડેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ આપો. પૂર્વરાગ મોળો ભાભો અમૃતા કથાત્રયી પૂર્વરાગ મોળો ભાભો અમૃતા કથાત્રયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? વળામણાં માનવીની ભવાઈ મળેલા જીવ પાછલે બારણે વળામણાં માનવીની ભવાઈ મળેલા જીવ પાછલે બારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે. હેમવિજય સૂરિ નિષ્કલંકી નારાયણ હેમપ્રભસૂરિ હેમચંદ્ર સૂરી હેમવિજય સૂરિ નિષ્કલંકી નારાયણ હેમપ્રભસૂરિ હેમચંદ્ર સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP