ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ?

ગુણવંત શાહ
ગુણવંત આચાર્ય
ચુનીલાલ મડિયા
ચુનીલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો.

શાર્દૂલવિક્રીડિત
અનુષ્ટુપ
મંદાક્રાન્તા
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP