ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ?

મત્સ્ય મહાજનપદ
કૌશલ મહાજનપદ
અવંતી જનપદ
પાંચાલ મહાજનપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ?

નાનાભાઈ ભટ્ટ
રમણિક સામેશ્વર
હસમુખ પાઠક
અનિલ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP