ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

વનરાજ ચાવડો
ઝેર તો પીધાં છે જાણી જાણી
ગુજરાતનો નાથ
માનવીની ભવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો.

મીરાંની રહી મહેક
ઉજાસના આંસુ
સૂકી ધરતી સૂકું આકાશ
ઊંચી ડેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે.

હેમવિજય સૂરિ
નિષ્કલંકી નારાયણ
હેમપ્રભસૂરિ
હેમચંદ્ર સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP