ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તેજરેખા’ કોનો કાવ્યસંગ્રહ છે ? સુરેશ જોષી મધુ રાય ઇન્દુલાલ ગાંધી યશવંત શુક્લ સુરેશ જોષી મધુ રાય ઇન્દુલાલ ગાંધી યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાખનું પંખી’ કોનું આત્મવૃતાંત છે ? જીવરામ જોષી નટવરલાલ પંડ્યા ડૉ. પ્રબોધ પંડિત રમણલાલ સોની જીવરામ જોષી નટવરલાલ પંડ્યા ડૉ. પ્રબોધ પંડિત રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ગુણવંત શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ચુનીલાલ શાહ ગુણવંત શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ચુનીલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો. શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ મંદાક્રાન્તા હરિગીત શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ મંદાક્રાન્તા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદ મહેસાણા રાજકોટ ભાવનગર અમદાવાદ મહેસાણા રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP