ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના નણંદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણંદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રમુખપદે રાજકોટ ખાતે ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ ક્યારે યોજાઈ ? 1923 1924 1922 1921 1923 1924 1922 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? બેફામ દ્વિરેફ સુંદરમ્ ઉશનસ્ બેફામ દ્વિરેફ સુંદરમ્ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા કઇ છે ? ગુજરાત વિદ્યાસભા પ્રેમાનંદ સાહિત્યસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા પ્રેમાનંદ સાહિત્યસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ? ઈશ્વર પેટલીકર દક્ષેશ ઠાકર ત્રિભુવનદાસ લુહાર આઈ. કે. વીજળીવાળા ઈશ્વર પેટલીકર દક્ષેશ ઠાકર ત્રિભુવનદાસ લુહાર આઈ. કે. વીજળીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? દર્શક પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી દર્શક પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP