ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના પતિ માટે
નાયિકાના નણંદોઈ માટે
નાયિકાના દિયર માટે
ભગવાન શંકર માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેવાસનો પાડો ___ છે.

આપેલ પૈકી કોઇ નહીં
નેપાળની પૌરાણિક રાજધાની
જૈન હસ્તપ્રત
ઓશોની આત્મકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP