ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના દિયર માટે
ભગવાન શંકર માટે
નાયિકાના પતિ માટે
નાયિકાના નણંદોઈ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ?

નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક
રણજિતરામ સુવર્ણચંદ્રક
પ્રેમાનંદ સુવર્ણચંદ્રક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ?

નંદલાલ બોઝ
પ્રમોદકુમાર ચેટર્જી
રાજા રવિ વર્મા
ગુલઝારીલાલ નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP