ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના દિયર માટે
ભગવાન શંકર માટે
નાયિકાના નણંદોઈ માટે
નાયિકાના પતિ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ?

શરણાઈના સૂર
અંતસ્રોતા
ખીજડીયે ટેકરે
ચોપાટીને બાંકડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ?

રા.વિ.પાઠક
વેણીભાઈ પુરોહિત
ડૉ.ચંદ્રકાન્ત મહેતા
ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ?

સહુ ચાલો જીતવા જંગ
પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ?
ડગલું ભર્યું કે ન હઠવું
દાસપણું ક્યાં સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP