ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના નણંદોઈ માટે
ભગવાન શંકર માટે
નાયિકાના દિયર માટે
નાયિકાના પતિ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા કઇ છે ?

ગુજરાત વિદ્યાસભા
પ્રેમાનંદ સાહિત્યસભા
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

ઈશ્વર પેટલીકર
દક્ષેશ ઠાકર
ત્રિભુવનદાસ લુહાર
આઈ. કે. વીજળીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP