ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
માનવધર્મ સભાના સ્થાપક જણાવો.

મણિલાલ દ્વિવેદી
રણછોડભાઈ દવે
કરસનદાસ મૂળજી
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ?

નેમચંદ્રગણિ
દેવચંદ્રસૂરી
જિનેશ્વરસૂરી
હેમચંદ્રસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાળ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ___ ના ભાગ હતા.

આર્યસમાજ
પ્રાર્થના સમાજ
ભારત ધર્મ મહામંડળ
બ્રહ્મોસમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ?

વડોદરા
અમદાવાદ
અમરેલી
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP