ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
માનવધર્મ સભાના સ્થાપક જણાવો.

રણછોડભાઈ દવે
મણિલાલ દ્વિવેદી
દુર્ગારામ મહેતા
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ?

આનંધરાવ ગાયકવાડ
ગોવિંદરાવ ગાયકવાડ
માનાજીરાવ ગાયકવાડ
ખંડેરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ?

હિતેન્દ્ર દેસાઇ
ડો. જીવરાજ મહેતા
ચીમનભાઈ પટેલ
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ?

કુત્બુદ્દીન અહમદશાહ
મહેમૂદ બેગડા
અહમદશાહ -1
દાઉદ ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP