ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આસ્વાદ અષ્ટાદશી’ પુસ્તકના લેખક કોણ છે ? રણછોડભાઈ દવે નરહરિ પરીખ વજુ કોટક જયંત કોઠારી રણછોડભાઈ દવે નરહરિ પરીખ વજુ કોટક જયંત કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નગીનદાસ પારેખ - રમણિયતા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નગીનદાસ પારેખ - રમણિયતા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ? સુરેશ દલાલ જયંત પાઠક નાનાભાઈ ભટ્ટ અમૃતલાલ વેગડ સુરેશ દલાલ જયંત પાઠક નાનાભાઈ ભટ્ટ અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્ર લેખકનું નામ જણાવો. અમૃત મોદી કનૈયાલાલ મુનશી રતિલાલ નાયક નરેન્દ્ર મોદી અમૃત મોદી કનૈયાલાલ મુનશી રતિલાલ નાયક નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ a-1, b-2, c-3, d-4 c-1, b-2, a-3, d-4 b-1, c-2, d-3, a-4 d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 c-1, b-2, a-3, d-4 b-1, c-2, d-3, a-4 d-1, a-2, b-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ સુવર્ણ મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ સુવર્ણ મહોત્સવ હીરક મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP