GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

ડાહ્યાભાઈ નાયક
મહાત્મા ગાંધીજી
મોરારજી દેસાઈ
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ગુજરાતના ઈતિહાસમાં ઈ.સ. 1923માં બનેલ દઢવાવ હત્યાકાંડની ઘટના કયા જીલ્લામાં બનેલી હતી ?

સાબરકાંઠા
મહિસાગર
દાહોદ
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP