ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

બાળલગ્ન
સ્ત્રી કેળવણી
સતીપ્રથા નાબુદી
વિધવા પુનઃલગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ?

આલ્ફ્રેડ પાર્ક
આપેલ પૈકી એક પણ નહીં
આગાખાન પાર્ક
આગાખાન મહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ?

અમીર ખુશરો
ઈસામી
ઈબ્ન-બતુતા
બરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

સુરઈ - પશ્ચિમ બંગાળ
બ્લુ - વલસાડ
બ્લેક - આઝમગઢ
ખુરજા – ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP