ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? બાળલગ્ન વિધવા પુનઃલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી બાળલગ્ન વિધવા પુનઃલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર જ્યોતિબા ફૂલે રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર જ્યોતિબા ફૂલે રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ ચરક અને સુશ્રુત બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ ચરક અને સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવતા હતા ? ડુંગરના રાજા આયર્ન પેશવા ડુંગરના બાદશાહ આયર્ન શૌલ ડુંગરના રાજા આયર્ન પેશવા ડુંગરના બાદશાહ આયર્ન શૌલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઈન્ડિયન રિપબ્લિકન આર્મી'નું ગઠન કોણે કર્યું હતું ? સૂર્યસેન રાસબિહારી બઝ સુભાષચંદ્ર બોજ ચંદ્રશેખર આઝાદ સૂર્યસેન રાસબિહારી બઝ સુભાષચંદ્ર બોજ ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 1,2 અને 3 1,2 અને 4 2,3 અને 4 1,2,3 અને 4 1,2 અને 3 1,2 અને 4 2,3 અને 4 1,2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP