ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

બાળલગ્ન
સતીપ્રથા નાબુદી
વિધવા પુનઃલગ્ન
સ્ત્રી કેળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ?

લોર્ડ કર્ઝન
લોર્ડ લિટન
લોર્ડ રિપન
લોર્ડ ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ?

એલિફન્ટાની ગુફાઓ
જોગીમારા ગુફાઓ
ઈલોરાની ગુફાઓ
અજંતાની ગુફાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ?

સરનાથ અને શ્રીનગર
પુરુશાપુરા અને મથુરા
પુરુશાપુરા અને પાટલીપુત્ર
મથુરા અને સારનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ?

જવાહરલાલ નેહરુ
રાજેન્દ્ર પ્રસાદ
ડૉ.ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP