ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

સ્ત્રી કેળવણી
વિધવા પુનઃલગ્ન
સતીપ્રથા નાબુદી
બાળલગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ?

નારાયણ હેમચંદ્ર
મુળુ માણેક
ગરબડદાસ મુખી
સુરજમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી.

વિલિયમ બેન્ટિક
વૉરન હેસ્ટીંગ
વૅલેસ્લી
કૉર્નવૉલીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ કેનિંગ
લોર્ડ ડફરીન
લોર્ડ મેયો
લોર્ડ એલ્જીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ?

અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય
બિંદુસાર
બિંબિસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP