ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ભૂપતભાઈ વડોદરિયા ગુલાબદાસ બ્રોકર ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ભૂપતભાઈ વડોદરિયા ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ? આનંદનો ગરબો કજોડાનો ગરબો અંબાજીના શણગારનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા આનંદનો ગરબો કજોડાનો ગરબો અંબાજીના શણગારનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ? શ્રી રંગ અવધૂત નર્મદ અરદેશર ખબરદાર નવલરામ પંડ્યા શ્રી રંગ અવધૂત નર્મદ અરદેશર ખબરદાર નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? જયંત પાઠક ચંદ્રવદન મહેતા મકરંદ દવે ક.મા.મુનશી જયંત પાઠક ચંદ્રવદન મહેતા મકરંદ દવે ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? તડ ને ફડ - નગીનદાસ સંધવી માનસ દર્શન - મોરારી બાપુ વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી તડ ને ફડ - નગીનદાસ સંધવી માનસ દર્શન - મોરારી બાપુ વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP