ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

ચુનીલાલ મડિયા
ગુલાબદાસ બ્રોકર
મહાદેવભાઈ દેસાઈ
ભૂપતભાઈ વડોદરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ?

નાયક શૈલી
દ્રવિડ શૈલી
હોયસલ શૈલી
મારું ગુર્જરશૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

લાભશંકર ઠાકર
દિનકરરાય વૈદ્ય
મધુરાય
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ?

સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ
મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ
મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે
પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP