ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક મનોજ ખંડેરિયાનું નથી ? અટકળ હસ્તપ્રત ઘર સામે સરોવર અચાનક અટકળ હસ્તપ્રત ઘર સામે સરોવર અચાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. ઈન્દુલાલ યાજ્ઞિક વિનોબા ભાવે ખંડુભાઈ દેસાઈ રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક વિનોબા ભાવે ખંડુભાઈ દેસાઈ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? રા.વિ.પાઠક શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી રા.વિ.પાઠક શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિનો સાચો સાહિત્ય પ્રકાર જણાવો.'અતિજ્ઞાન' પદ ગીત ખંડકાવ્ય આખ્યાન પદ ગીત ખંડકાવ્ય આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ એ ___ રાજવંશના કુંવરી હતા. સિસોદિયા ચૌહાણ કછવાહા રાઠોડ સિસોદિયા ચૌહાણ કછવાહા રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP