ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ગુલાબદાસ બ્રોકર ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ભૂપતભાઈ વડોદરિયા ગુલાબદાસ બ્રોકર ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ભૂપતભાઈ વડોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મરણટીપ લઘુ નવલકૃતિ કોની છે ? ઇશ્વર પેટલીકર યશવંત શુક્લ જયંતિલાલ ગોહિલ તારક મહેતા ઇશ્વર પેટલીકર યશવંત શુક્લ જયંતિલાલ ગોહિલ તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. શામળ દલપતરામ આખો નર્મદ શામળ દલપતરામ આખો નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદ કયા શહેરના વતની હતા ? અમદાવાદ વડોદરા સુરત જામનગર અમદાવાદ વડોદરા સુરત જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? શામળ-રણયજ્ઞ ચંદ્રવદન મહેતા-આગગાડી દલપતરામ-મિથ્યાભિમાન રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક શામળ-રણયજ્ઞ ચંદ્રવદન મહેતા-આગગાડી દલપતરામ-મિથ્યાભિમાન રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૉનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? ઉશનસ્ મ. હ. પટેલ ક.મા.મુનશી બ. ક. ઠાકોર ઉશનસ્ મ. હ. પટેલ ક.મા.મુનશી બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP