ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

ગુલાબદાસ બ્રોકર
ચુનીલાલ મડિયા
મહાદેવભાઈ દેસાઈ
ભૂપતભાઈ વડોદરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

શામળ-રણયજ્ઞ
ચંદ્રવદન મહેતા-આગગાડી
દલપતરામ-મિથ્યાભિમાન
રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP