ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? મહાદેવભાઈ દેસાઈ ચુનીલાલ મડિયા ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ ચુનીલાલ મડિયા ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ધરતીનું લૂણ - સ્વામી આનંદ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ધરતીનું લૂણ - સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ આપો. મોળો ભાભો કથાત્રયી પૂર્વરાગ અમૃતા મોળો ભાભો કથાત્રયી પૂર્વરાગ અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા વિનોદિની નીલકંઠ બિંદુ ભટ્ટ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા વિનોદિની નીલકંઠ બિંદુ ભટ્ટ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંચવટી શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ દ્વંદ્વ ઉપપદ બહુવ્રીહી દ્વિગુ દ્વંદ્વ ઉપપદ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP