ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

ભૂપતભાઈ વડોદરિયા
ચુનીલાલ મડિયા
ગુલાબદાસ બ્રોકર
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે.

બંસીધર શુકલ
હરિહર ભટ્ટ
નગીન પારેખ
વિશ્વનાથ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ?

બાલાશંકર કંથારિયા - તરંગ લીલા
પ્રેમાનંદ - ઓખાહરણ
કવિ નર્મદ - કવિચરિત્ર
આખો - પંચીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ?

પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
સુદામાચરિત્ર
વ્યાસંગ
સાહિત્યિક તથ્યોની માવજત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP