ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. નવલકથા વાર્તા એકાંકી નવલિકા નવલકથા વાર્તા એકાંકી નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અભ્યાસક્રમોને પ્રકાશિત /વેચાણ કરતી મહત્વની સંસ્થા કઇ છે ? ભાષા નિયામકની કચેરી ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ ભાષા નિયામકની કચેરી ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સંભવિત યુગે યુગે‘ હાસ્ય નવલના રચનાકાર કોણ છે ? વજુ કોટક તારાબહેન મોડક બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર વજુ કોટક તારાબહેન મોડક બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા શીખરીણી પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા શીખરીણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના લેખક કોણ ? ક. મા. મુનશી મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ક. મા. મુનશી મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સીતાજીની કાંચળી' ના લેખક કોણ છે ? ક્રિષ્ણાબાઈ દિવાળીબાઈ રાધાબાઈ ગૌરીબાઈ ક્રિષ્ણાબાઈ દિવાળીબાઈ રાધાબાઈ ગૌરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP