ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. નવલકથા નવલિકા વાર્તા એકાંકી નવલકથા નવલિકા વાર્તા એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ? ઘનશ્યામ દર્શક ધૂમકેતુ જયભિખ્ખુ ઘનશ્યામ દર્શક ધૂમકેતુ જયભિખ્ખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. હરિગીત પૃથ્વી દોહરો સવૈયા હરિગીત પૃથ્વી દોહરો સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે ? પાલીતાણા પાટણ ભરૂચ કપડવંજ પાલીતાણા પાટણ ભરૂચ કપડવંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ? હરિહર ખંભોળજા રતુભાઈ અદાણી જયંતી દલાલ ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા રતુભાઈ અદાણી જયંતી દલાલ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ? કે.કા. શાસ્ત્રી ગિજુભાઈ બધેકા ચંપકલાલ ગાંધી ચુનીલાલ આશારામ ભગત કે.કા. શાસ્ત્રી ગિજુભાઈ બધેકા ચંપકલાલ ગાંધી ચુનીલાલ આશારામ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP