ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. નવલિકા નવલકથા એકાંકી વાર્તા નવલિકા નવલકથા એકાંકી વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ સ્વામી આનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ? પ્રસ્થાન કુમાર વીસમી સદી સંસ્કૃતિ પ્રસ્થાન કુમાર વીસમી સદી સંસ્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? નરસિંહરાવ દિવેટીયા શ્રી ચિત્રભાનુજી સંત પુનિત મહારાજ કરસનદાસ માણેક નરસિંહરાવ દિવેટીયા શ્રી ચિત્રભાનુજી સંત પુનિત મહારાજ કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ? સુજાણ રખીદાસ રાજા બાદશાહ સુજાણ રખીદાસ રાજા બાદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? હરિગીતા પ્રેમરસગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા હરિગીતા પ્રેમરસગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP