ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. વાર્તા એકાંકી નવલિકા નવલકથા વાર્તા એકાંકી નવલિકા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? પદ આખ્યાન ગરબી પદ્યવાર્તા પદ આખ્યાન ગરબી પદ્યવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી પરિષદમાં પહેલુ ‘પ્રસહન’ લખનાર સર્જક કોણ હતાં ? નવલરામ નર્મદ દલપતરામ રણછોડભાઈ દવે નવલરામ નર્મદ દલપતરામ રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? અંધશ્રદ્ધા ગરબડ ગોટાળો પાખંડ અંધશ્રદ્ધા ગરબડ ગોટાળો પાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થિંગડું' વાર્તાના લેખક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી મધુરાય સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી મધુરાય સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP