GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
જો બસને અકસ્માત થાય તો અકસ્માત અંગેની પોલિસ ફરિયાદ કોણ નોંધાવશે ?

ડેપો મેનેજર
ડ્રાઈવર
કન્ટ્રોલ મેનેજર
કંડક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ત્રિભુવનગંડ’, ‘સિદ્ધચક્રવર્તી’, ‘અવંતીનાથ’ જેવા બિરૂદ ગુજરાતના કયા સમ્રાટે ધારણ કર્યા હતા ?

કર્ણદેવ વાઘેલા
જયસિંહ સોલંકી
ભીમદેવ બીજો
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે ?

થરમોમીટર
ઓડોમીટર
સ્પીડોમીટર
ટેકોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP