Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1936ની ગાંધીજીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી બની હતી ?

શાળાકીય શિક્ષણ યોજના
વર્ધા શિક્ષણ યોજના
પ્રૌઢ કેળવણી યોજના
વૈદિક ગુરુકુળ શિક્ષણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

ચંદ્રશેખર આઝાદ
ગોવિંદ ગુરુ
લાલા લજપતરાય
બિરસા મુંડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ?

મકરંદ દવે
ઉમાશંકર જોશી
બાલમુકુંદ દવે
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

ગાંધીજી
પી.સી. મહાલનોબિસ
અમર્ત્ય સેન
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રપતિ કયા અનુ. અંતર્ગત સુપ્રીમકૉર્ટ પાસેથી સલાહ માગી શકે છે ?

અનુ. 141
અનુ. 142
અનુ. 143
અનુ. 144

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP