Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1936ની ગાંધીજીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી બની હતી ? વૈદિક ગુરુકુળ શિક્ષણ યોજના શાળાકીય શિક્ષણ યોજના વર્ધા શિક્ષણ યોજના પ્રૌઢ કેળવણી યોજના વૈદિક ગુરુકુળ શિક્ષણ યોજના શાળાકીય શિક્ષણ યોજના વર્ધા શિક્ષણ યોજના પ્રૌઢ કેળવણી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે કયુ તળાવ જાણીતું છે ? સહસ્રલિંગ સરોવર મલાવ તળાવ ચંદ્રાસર તળાવ મુનસર તળાવ સહસ્રલિંગ સરોવર મલાવ તળાવ ચંદ્રાસર તળાવ મુનસર તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મરાસ્મસ નીચેનામાંથી શાની ઉણપથી થતી બિમારી છે ? કાર્બોહાઈડ્રેટની ઉણપથી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પ્રોટીનની ઉણપથી કાર્બોહાઈડ્રેટની ઉણપથી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પ્રોટીનની ઉણપથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ? 25 ટકા 20 ટકા 15 ટકા 10 ટકા 25 ટકા 20 ટકા 15 ટકા 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બરવાળા અને રાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલાં છે ? પોરબંદર ગીર સોમનાથ બોટાદ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ બોટાદ જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ? ગોરધનદાસ વી.ગજ્જર હરિલાલ એમ. સુથાર લલિત આર. દલાલ અનિલકુમાર પટેલ ગોરધનદાસ વી.ગજ્જર હરિલાલ એમ. સુથાર લલિત આર. દલાલ અનિલકુમાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP