Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1936ની ગાંધીજીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી બની હતી ?

વૈદિક ગુરુકુળ શિક્ષણ યોજના
શાળાકીય શિક્ષણ યોજના
વર્ધા શિક્ષણ યોજના
પ્રૌઢ કેળવણી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે કયુ તળાવ જાણીતું છે ?

સહસ્રલિંગ સરોવર
મલાવ તળાવ
ચંદ્રાસર તળાવ
મુનસર તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મરાસ્મસ નીચેનામાંથી શાની ઉણપથી થતી બિમારી છે ?

કાર્બોહાઈડ્રેટની ઉણપથી
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
પ્રોટીનની ઉણપથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ?

25 ટકા
20 ટકા
15 ટકા
10 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બરવાળા અને રાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલાં છે ?

પોરબંદર
ગીર સોમનાથ
બોટાદ
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ?

ગોરધનદાસ વી.ગજ્જર
હરિલાલ એમ. સુથાર
લલિત આર. દલાલ
અનિલકુમાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP