ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ આશ્રમ ક્યાં આવેલો છે ?

ઝમઝીર જામવાળા
શુકલતીર્થ
કાવી કંબોઇ
સિધ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

યુગભૂષણસરીશ્વરજી
બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.
વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા.
ધર્મસાગરસુરીશ્વરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP