ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? ઝાલોદ સંતરામપુર દાહોદ ગોધરા ઝાલોદ સંતરામપુર દાહોદ ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? ચંદ્રકાન્ત મહેતા ઝવેરચંદ મેઘાણી કલાપી વલ્લભભાઈ પટેલ ચંદ્રકાન્ત મહેતા ઝવેરચંદ મેઘાણી કલાપી વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મજુર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલ છે ? ઈલાબેન ભટ્ટ પૂર્ણિમાબેન પકવાસા દિવાળીબેન ભીલ અનસુયાબેન સારાભાઈ ઈલાબેન ભટ્ટ પૂર્ણિમાબેન પકવાસા દિવાળીબેન ભીલ અનસુયાબેન સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર પન્ના નાયક દામોદર બોટાદકર સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર પન્ના નાયક દામોદર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત "જ્યોતિસંઘ" નામે સંસ્થાનનું ઉદઘાટન અને નામકરણ કોણે કરેલું છે ? મહાત્મા ગાંધી મહારાણી ચીમનભાઈ પહેલા મૃદુલાબેન સારાભાઈ જ્યોતિબા ફૂલે મહાત્મા ગાંધી મહારાણી ચીમનભાઈ પહેલા મૃદુલાબેન સારાભાઈ જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? બૌદ્ધ ધર્મના પ્રચાર અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા બંધારણના ઘડવૈયા બૌદ્ધ ધર્મના પ્રચાર અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા બંધારણના ઘડવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP