ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? દાહોદ સંતરામપુર ઝાલોદ ગોધરા દાહોદ સંતરામપુર ઝાલોદ ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ? અનસુયાબેન પટેલ રત્નાબેન પલાસ પૂર્ણિમાબેન પકવાસા મણીબેન પટેલ અનસુયાબેન પટેલ રત્નાબેન પલાસ પૂર્ણિમાબેન પકવાસા મણીબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. અબ્દુલ કલામનો જન્મ કયા થયો હતો ? ચેન્નાઈ પોંડિચેરી રામેશ્વરમ્ કન્યાકુમારી ચેન્નાઈ પોંડિચેરી રામેશ્વરમ્ કન્યાકુમારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "કુમાર" સામયિકના સ્થાપક - સંપાદક કોણ હતાં ? ચાંપશીભાઈ ઉદેશી રવિશંકર રાવળ હાજી અલ્લારખાં શિવજી બચુભાઈ રાવત ચાંપશીભાઈ ઉદેશી રવિશંકર રાવળ હાજી અલ્લારખાં શિવજી બચુભાઈ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કોમ્પ્યુટરની ગણત્રીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ છે ? રામાનુજ શકુંતલા દેવી રાણી પાણીગ્રહી રાજા રમન્ના રામાનુજ શકુંતલા દેવી રાણી પાણીગ્રહી રાજા રમન્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP