ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? ઝાલોદ ગોધરા દાહોદ સંતરામપુર ઝાલોદ ગોધરા દાહોદ સંતરામપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "મેગા પોલીસી" અને "મેટા પોલીસી"નો વિચાર કોણે આપ્યો ? યેઝેકેલ ડ્રોર ક્રિસ્ટોફર કોલીટ હીરાલ્ડ લાસવેલ ચાર્લ્સ લિંડબ્લોમ યેઝેકેલ ડ્રોર ક્રિસ્ટોફર કોલીટ હીરાલ્ડ લાસવેલ ચાર્લ્સ લિંડબ્લોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ? ગોપાલકૃષ્ણ ગોખલે ડૉ.આંબેડકર સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ગોપાલકૃષ્ણ ગોખલે ડૉ.આંબેડકર સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી બાલ ગંગાધર ટિળક લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી બાલ ગંગાધર ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણ 'છોટે સરદાર' નું બિરૂદ પામ્યા હતા ? વિનાયકપ્રસાદ ચંદુલાલ દેસાઈ મથુરદાદા મોહનલાલ પંડ્યા વિનાયકપ્રસાદ ચંદુલાલ દેસાઈ મથુરદાદા મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું ? ઇન્દિરા ગાંધી એપીજે અબ્દુલ કલામ અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધી એપીજે અબ્દુલ કલામ અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP