ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ?

દાહોદ
ગોધરા
ઝાલોદ
સંતરામપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ?

બિમલ જલાન
ઊર્જિત પટેલ
રઘુરામ રાજન
વિરલ વી. આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"અમૂલ"ના આદ્યસ્થાપક કોણ હતા ?

ડૉ.વી. કુરિયન
શ્રી રામસિંહ પરમાર
શ્રી ત્રિભોવનદાસ પટેલ
શ્રી મોતીભાઈ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ?

કર્ણાટક
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

બૌદ્ધ ધર્મના પ્રચાર
અસ્પૃશ્યતા નિવારણ
બંધારણના ઘડવૈયા
હિન્દુ મુસ્લિમ એકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ?

અરવિંદ ઘોષ
અવનિન્દ્રનાથ ટાગોર
માનવેન્દ્રનાથ ટાગોર
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP