ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ?

ઝાલોદ
ગોધરા
સંતરામપુર
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં સામાજિક સુધારણાના જંગની શરૂઆત ___ થી થયેલ ગણાય છે ?

દુર્ગારામ મહેતાજી
દલપતરામ
મહીપતરામ રૂપરામ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

અસ્પૃશ્યતા નિવારણ
બંધારણના ઘડવૈયા
બૌદ્ધ ધર્મના પ્રચાર
હિન્દુ મુસ્લિમ એકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ?

જવાહરલાલ નહેરુ
બાલ ગંગાધર ટિળક
લાલ બહાદુર શાસ્ત્રી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ?

જયપ્રકાશ નારાયણ
બબલાભાઈ મહેતા
સરદાર વલ્લભભાઈ પટેલ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP