ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? દાહોદ ગોધરા ઝાલોદ સંતરામપુર દાહોદ ગોધરા ઝાલોદ સંતરામપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ? બિમલ જલાન ઊર્જિત પટેલ રઘુરામ રાજન વિરલ વી. આચાર્ય બિમલ જલાન ઊર્જિત પટેલ રઘુરામ રાજન વિરલ વી. આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "અમૂલ"ના આદ્યસ્થાપક કોણ હતા ? ડૉ.વી. કુરિયન શ્રી રામસિંહ પરમાર શ્રી ત્રિભોવનદાસ પટેલ શ્રી મોતીભાઈ ચૌધરી ડૉ.વી. કુરિયન શ્રી રામસિંહ પરમાર શ્રી ત્રિભોવનદાસ પટેલ શ્રી મોતીભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ઓરિસ્સા કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? બૌદ્ધ ધર્મના પ્રચાર અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા બૌદ્ધ ધર્મના પ્રચાર અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ? અરવિંદ ઘોષ અવનિન્દ્રનાથ ટાગોર માનવેન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ અવનિન્દ્રનાથ ટાગોર માનવેન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP