ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? બાલાશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી ધીરુબહેન પટેલ હરીન્દ્ર દવે જ્યોતિન્દ્ર દવે બકુલ ત્રિપાઠી ધીરુબહેન પટેલ હરીન્દ્ર દવે જ્યોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ? જયંત દિવ્યચક્ષુ ગ્રામ્યલક્ષ્મી ભારેલો અગ્નિ જયંત દિવ્યચક્ષુ ગ્રામ્યલક્ષ્મી ભારેલો અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. મિયાગામ દાતાર શિનોર શિયાણી મિયાગામ દાતાર શિનોર શિયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. ગોરસ અનિમેષ તેજરેખા ઈંધણ ગોરસ અનિમેષ તેજરેખા ઈંધણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંગળિયાત' ના લેખક કોણ ? અશ્વિની ભટ્ટ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર જોસેફ મેકવાન અશ્વિની ભટ્ટ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP