ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની આત્મકથા કઇ છે ? નિર્લેપ ઉજાગરો સુરત મુજ ઘાયલ ભૂમિ અસૂર્યલોક નિર્લેપ ઉજાગરો સુરત મુજ ઘાયલ ભૂમિ અસૂર્યલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી ? ચીનુભાઈ પટવા તારક મહેતા કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ ચીનુભાઈ પટવા તારક મહેતા કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. કાફી ચાબખા ઝૂલણા પ્રભાતિયાં કાફી ચાબખા ઝૂલણા પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવા ભગતની સમાધિ ક્યા આવેલી છે ? ભાણવડ ડેરવાવ કેશોદ ચલાલા ભાણવડ ડેરવાવ કેશોદ ચલાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શંકર વૈદ્ય ___ સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. હિન્દી અંગ્રેજી મરાઠી ગુજરાતી હિન્દી અંગ્રેજી મરાઠી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP