ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? ઉમાશંકર જોષી સુરેશ જોષી કવિ સુન્દરમ્ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી સુરેશ જોષી કવિ સુન્દરમ્ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર ___ માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે. વડનગર જુનાગઢ ડભોઇ ચાંપાનેર વડનગર જુનાગઢ ડભોઇ ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુરુ કીધા મેં ગોકુલના,ઘરડા બળદને ઘાલી નાથ' કૃતિના રચિયતા જણાવો. નરસિંહ મહેતા દયારામ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? નર્મદ ઉમાશંકર જોશી બોટાદકર ખબરદાર નર્મદ ઉમાશંકર જોશી બોટાદકર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. હયાતી - કાવ્યો શર્વિલક - નાટક ધૂળમાંની પગલીઓ - નવલકથા સ્ટેચ્યુ - નિબંધો હયાતી - કાવ્યો શર્વિલક - નાટક ધૂળમાંની પગલીઓ - નવલકથા સ્ટેચ્યુ - નિબંધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP