ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ?

નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ દ્વિવેદી
ગોવર્ધનરામ ત્રિપાઠી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ?

જળતીર્થ
ઝાલર
લોકવારતાની લ્હાણ
વર્ગ એ જ સ્વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' નામનું કાવ્ય ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં છે ?

રવિપ્રવીણા
યુગવંદના
સિંધુડો
વેણીનાં ફૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP