ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ?

બાલાશંકર કંથારિયા
મણિલાલ દ્વિવેદી
ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ?

બકુલ ત્રિપાઠી
ધીરુબહેન પટેલ
હરીન્દ્ર દવે
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ?

જયંત
દિવ્યચક્ષુ
ગ્રામ્યલક્ષ્મી
ભારેલો અગ્નિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP