ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ?

કવિ ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી
મહાદેવભાઈ દેસાઈ
નારાયણભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ભાસ-ઉરૂભંગ
તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ
સોમદેવ-કથાસરિતસાગર
ચંદ બરદાઈ-કાવ્યદર્શ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP