ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ? ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ નારાયણભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ નારાયણભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયક મણિરાજ બારોટનું અભિનેતા તરીકે પ્રથમ ચલચિત્ર કયું છે ? મનોરમા ગુણસુંદરીનો ઘરસંસાર ઢોલો મારા મલકનો લીલૂડી ધરતી મનોરમા ગુણસુંદરીનો ઘરસંસાર ઢોલો મારા મલકનો લીલૂડી ધરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. વલ્લભ મેવાડો પ્રીતમ અખો ઝવેરચંદ મેઘાણી વલ્લભ મેવાડો પ્રીતમ અખો ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.a. ધૂળમાંની પગલીઓb. કાફલોc. બંદીવાનd. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ a-4, b-2, c-1, d-3 a-3, b-4, c-2, d-1 a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-4, d-3 a-4, b-2, c-1, d-3 a-3, b-4, c-2, d-1 a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-4, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર રમેશ પારેખ કવિ ન્હાનાલાલ નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ? કાન્તિ ભટ્ટ મણિલાલ દેસાઈ ધીરુબહેન પટેલ ચુનીલાલ મડિયા કાન્તિ ભટ્ટ મણિલાલ દેસાઈ ધીરુબહેન પટેલ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP