ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ? કવિ ન્હાનાલાલ મહાદેવભાઈ દેસાઈ નારાયણભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ મહાદેવભાઈ દેસાઈ નારાયણભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા કાકા કાલેલકર ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા કાકા કાલેલકર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રીમઝીમ અને જલાલોજમાલ રચના કોની છે ? અમૃત ઘાયલ શૂન્ય પાલનપુરી અહેમદ નદિમ કાસમી શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ શૂન્ય પાલનપુરી અહેમદ નદિમ કાસમી શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરજ અને નગીન પાત્રો કઈ કૃતિમાં આવે છે ? લોહીની સગાઈ પોસ્ટ ઓફિસ ભવસાગર જન્મટીપ લોહીની સગાઈ પોસ્ટ ઓફિસ ભવસાગર જન્મટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ? રામનારાયણ પાઠક - મનો વિહાર કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન મણિલાલ દ્વિવેદી - તરંગલીલા રામનારાયણ પાઠક - મનો વિહાર કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન મણિલાલ દ્વિવેદી - તરંગલીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? બાલમુકુન્દ દવે રાજેન્દ્ર શુકલ વિદ્યાબહેન નીલકંઠ રમણલાલ સોની બાલમુકુન્દ દવે રાજેન્દ્ર શુકલ વિદ્યાબહેન નીલકંઠ રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP