ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? દયારામ દલપતરામ અખો દયાનંદ સરસ્વતી દયારામ દલપતરામ અખો દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? ઉમાશંકર જોષી નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી મુરલી ઠાકુર અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી મુરલી ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? ગિરધર નાનાલાલ શામળ પ્રેમાનંદ ગિરધર નાનાલાલ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો ? નડિયાદ સુરત અમદાવાદ રાજકોટ નડિયાદ સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? મીરાંબાઈ ભાલણ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ ભાલણ દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP