ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? દયારામ અખો દલપતરામ દયાનંદ સરસ્વતી દયારામ અખો દલપતરામ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મહાવીરચરિતમ્" એ કોની કૃતિ છે ? કાલિદાસ ભવભૂતિ ભરતમુનિ ભાસ કાલિદાસ ભવભૂતિ ભરતમુનિ ભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના પરથી ગુજરાતી ફિલ્મ 'રેવા' બની તે કઈ નવલકથા ? કામિની તત્વમસિ આરણ્યક ભવની વાટે કામિની તત્વમસિ આરણ્યક ભવની વાટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વેદો' ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? સૂત્ર શ્રુતિ પુરાણ સ્મૃતિ સૂત્ર શ્રુતિ પુરાણ સ્મૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ? શ્રાવણી મેળો ત્રણ અડધું બે ગોવાલણી જુમો ભીસ્તી શ્રાવણી મેળો ત્રણ અડધું બે ગોવાલણી જુમો ભીસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ? સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP