ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા?

દયારામ
દલપતરામ
દયાનંદ સરસ્વતી
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

અર્જુન : દેવદત્ત
ભીમ : પૌન્ડ્ર
નકુલ : મણિ પુષ્પક
યુધિષ્ઠિર : અનંત વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ધીરે વહે છે ગીત’’ ગઝલ સંગ્રહ કોને આપ્યો છે ?

પન્ના નાયક
ચંદ્રકાંત શેઠ
ચંદ્રકાંત મહેતા
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખડખડાટ' કાર્ટુન સંગ્રહ કોની કૃતિ છે ?

આર.કે.લક્ષ્મણ
ચંદ્ર ત્રિવેદી 'રાયજી'
બંસીલાલ વર્મા 'ચકોર'
નટુભાઈ મિસ્ત્રી 'ચેતક'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP