ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? દલપતરામ અખો દયારામ દયાનંદ સરસ્વતી દલપતરામ અખો દયારામ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? પાટણ સિદ્ધપુર સોનગઢ પ્રભાસ પાટણ પાટણ સિદ્ધપુર સોનગઢ પ્રભાસ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? સહવાસ અમૃતા અંતરવાસ પૂર્વરાગ સહવાસ અમૃતા અંતરવાસ પૂર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એક જ દે ચિનગારી મહાનલ ! એક જ દે ચિનગારી – કાવ્ય પંક્તિ કોની છે ? જટિલ નારાયણ દેસાઈ હસમુખ પાઠક હરિહર ભટ્ટ જટિલ નારાયણ દેસાઈ હસમુખ પાઠક હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાના નીર તો વધે-ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ વ્યતિરેક રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ચલચિત્રોના 'ચાર્લી ચેપ્લિન' તરીકે કોણ ઓળખાય છે ? પી ખરસાણી બકુલ બક્ષી નાનાભાઈ ભટ્ટ મૂળશંકર ભટ્ટ પી ખરસાણી બકુલ બક્ષી નાનાભાઈ ભટ્ટ મૂળશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP