ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ?

ગૌરીશંકર જોષી
નવલરામ ત્રિવેદી
ધનસુખલાલ મહેતા
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ?

ગૌરીશંકર જોષી
વિનેશ અંતાણી
શ્રીમદ રાજચંદ્ર
ઈચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ?

જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો.

ભીમદેવ પ્રથમ
ભકત શામ
વલ્લભ મેવાડો
કણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

અમૃત કેશવ નાયક
રણછોડભાઈ ઉદયરામ
પ્રવીણ જોશી
કેખુશરુ કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP