ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? ગૌરીશંકર જોષી ભોળાભાઈ પટેલ ધનસુખલાલ મહેતા નવલરામ ત્રિવેદી ગૌરીશંકર જોષી ભોળાભાઈ પટેલ ધનસુખલાલ મહેતા નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ? બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - શ્રવણ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બાલાભાઈ દેસાઈ- સેહની બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - શ્રવણ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બાલાભાઈ દેસાઈ- સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૌંદર્યદર્શી કવિ' તરીકે કોણ ઓળખાય છે ? ન્હાનાલાલ દામોદર બોટાદકર કવિ કલાપિ કવિ સુંદરમ ન્હાનાલાલ દામોદર બોટાદકર કવિ કલાપિ કવિ સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. વેદોની આરણ્યક ઉપનિષદ્ દર્શનશાસ્ત્રની વેદોની આરણ્યક ઉપનિષદ્ દર્શનશાસ્ત્રની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ? સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ? દુર્ગેશ ઓઝા નિરંજન ત્રિવેદી માધવ રામાનુજ શાહબુદ્દીન રાઠોડ દુર્ગેશ ઓઝા નિરંજન ત્રિવેદી માધવ રામાનુજ શાહબુદ્દીન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP