ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? લોકગીત ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ ખંડકાવ્ય લોકગીત ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? ગંગાપુર વેગણપુર કર્ણપુર આશાભીલપુર ગંગાપુર વેગણપુર કર્ણપુર આશાભીલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ? બળવંતરાય ઠાકોર વિનોદ ભટ્ટ મહમ્મદ માંકડ ભગવતીકુમાર શર્મા બળવંતરાય ઠાકોર વિનોદ ભટ્ટ મહમ્મદ માંકડ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અક્ષયદાસ સોની કોનુ મૂળ નામ છે ? અખો પ્રેમાનંદ નાકર ભાલણ અખો પ્રેમાનંદ નાકર ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? જન્માષ્ટમીનો મેળો ભવનાથનો મેળો શિવરાત્રીનો મેળો શામળાજીનો મેળો જન્માષ્ટમીનો મેળો ભવનાથનો મેળો શિવરાત્રીનો મેળો શામળાજીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રણયદીપ’ નવલકથા કોની છે ? પ્રીતિસેન ગુપ્તા લાભુબહેન મહેતા ઈલા આરવ મહેતા શાંતિ શાહસ પ્રીતિસેન ગુપ્તા લાભુબહેન મહેતા ઈલા આરવ મહેતા શાંતિ શાહસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP