ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? ખંડકાવ્ય લોકગીત શેક્સપિયરશાઈ સૉનેટ ભડલી ગીત ખંડકાવ્ય લોકગીત શેક્સપિયરશાઈ સૉનેટ ભડલી ગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ દર્શક ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ દર્શક ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? નર્મદ દલપતરામ ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા નર્મદ દલપતરામ ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ? સુજાણ રાજા બાદશાહ રખીદાસ સુજાણ રાજા બાદશાહ રખીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલભોગ્ય લોકકથાઓ આપનાર ? યશવંત શુક્લ ગીજુભાઈ બધેકા ગુણવંતરાય આચાર્ય ચંદ્રકાન્ત બક્ષી યશવંત શુક્લ ગીજુભાઈ બધેકા ગુણવંતરાય આચાર્ય ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયાં લેવાય, પંખી પારેવડાંને નોતર્યા, કીડીને આપ્યા સન્માન’ - કોની રચના છે ? ભોજો ભગત વલ્લભ મેવાડો શામળ ધીરો ભગત ભોજો ભગત વલ્લભ મેવાડો શામળ ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP