ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ?

રમણલાલ વ. દેસાઈ
શામળ
ઝવેરચંદ મેઘાણી
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ?

સાહિત્ય યુગ
પ્રહરી યુગ
પંડિત યુગ
મૂર્ધન્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
જ્ઞાનપ્રસારક સભા
ગુજરાત વર્નાકયુલર સોસાયટી
બુદ્ધિવર્ધક સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP