ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

સવાયા સર્જક
મરાઠી સર્જક
સવાઈ ગુજરાતી
લલિત નિબંધકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મીરાંબાઈ-રાજસ્થાન
ચૈતન્ય-ઓડિશા
રામાનંદ-વારાણસી
નામદેવ-ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ?

ગૌરીશંકર માધવરામ જોશી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ?

નરસિંહ મહેતા
ઉમાશંકર જોષી
શામલ ભદ્ર
આચાર્ય હેમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ?

અસૂર્યલોક
એકલતાના કિનારા
ના કિનારો ના મઝધાર
સમયદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP