ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ? રામપ્રસાદ શાહ બાબુલાલ શંકર મનહર રાવળ અચ્યૂત પટવર્ધન રામપ્રસાદ શાહ બાબુલાલ શંકર મનહર રાવળ અચ્યૂત પટવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાર્તાસંગ્રહ ‘વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? ધીરુબેન પટેલ સરોજ પાઠક ઈલા આરબ મહેતા કુદનિકા કાપડિયા ધીરુબેન પટેલ સરોજ પાઠક ઈલા આરબ મહેતા કુદનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ? દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે એ ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર ક્યા આવેલું છે ? તાપી નર્મદા વડોદરા ભરૂચ તાપી નર્મદા વડોદરા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ? રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ મંદિર સાત માળનું છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP