ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ? રામપ્રસાદ શાહ મનહર રાવળ અચ્યૂત પટવર્ધન બાબુલાલ શંકર રામપ્રસાદ શાહ મનહર રાવળ અચ્યૂત પટવર્ધન બાબુલાલ શંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? સપ્તેશ્વર મહાદેવ ઘેલા સોમનાથ સોમનાથ ગોપનાથ સપ્તેશ્વર મહાદેવ ઘેલા સોમનાથ સોમનાથ ગોપનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ? ખંભાત વલ્લભી સુરત ભરૂચ ખંભાત વલ્લભી સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે ? એસ.આર.રાવ બી.બી. લાલ આર.એસ. બિસ્ત બી. એન. મિશ્રા એસ.આર.રાવ બી.બી. લાલ આર.એસ. બિસ્ત બી. એન. મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ? વડોદરા નવસારી અમરેલી અમદાવાદ વડોદરા નવસારી અમરેલી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે ? પાર્શ્વનાથ ધર્મનાથ મહાવીર મલ્લિનાથ પાર્શ્વનાથ ધર્મનાથ મહાવીર મલ્લિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP