મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો.

આહાર – આરોગ્યમય જીવન
આહાર અને આરોગ્ય
અન્ન અને આરોગ્ય
આરોગ્યની ચાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

મોરારજી ભાઈ દેસાઈ
ઈન્દુલાલ યાજ્ઞિક
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંઘીજીએ પોતાના જન્મદિવસ હિંદુ મહિના મુજબ ભાદરવા વદ બારસને 'રેંટિયા બારસ' તરીકે ઉજવવા લોકોને અપીલ કરી. એ વર્ષથી આજદિન સુધી આ દિવસ 'રેંટિયા બારસ' તરીકે ઉજવાય છે. આ ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી ?

1928
1934
1930
1923

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

સવિનય કાનૂન ભંગ
ભારત છોડો
કિસાન – મજદૂર આંદોલન
આઝાદ હિંદ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
"પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
ગાંધીજી
ચાણક્ય
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ?

નરહરિ પરીખ
અનસુયાબેન
ઈન્દુલાલ યાજ્ઞિક
શંકરલાલ બેંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP