મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો.

આરોગ્યની ચાવી
આહાર અને આરોગ્ય
અન્ન અને આરોગ્ય
આહાર – આરોગ્યમય જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આઝાદી પહેલાના સમયમાં ભારતમાંથી દક્ષિણ આફ્રિકા મજૂરી કામ માટે જતા લોકોને પાંચ વર્ષ માટે કરારબદ્ધ કરવામાં આવતા. આ કરારબદ્ધ લોકોના પ્રશ્નો માટે ગાંધીજીએ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકા ખાતે લડતની શરૂઆત કરી. આ કરારબદ્ધ લોકો તે સમયે કયા નામથી ઓળખાતા ?

ગિરમીટિયા
કુલેરીયા
લેબરિયા
ભારવેઠીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો.

સત્યાગ્રહકુંજ
હૃદયકુંજ
મહાત્માકુંજ
હરિજનકુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી માનતા કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના જ્ઞાન શિક્ષકનું નામ જણાવો.

કૃષ્ણાશંકર માસ્તર
શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય
આચાર્ય કૃષ્ણપ્રિયજી
કૃષ્ણાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP