મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. આહાર – આરોગ્યમય જીવન આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી અન્ન અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી અન્ન અને આરોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યકિતનું નામ જણાવો. જગજીવનભાઈ રાયચંદભાઈ મુકતાનંદજી રેવાશંકર જગજીવનભાઈ રાયચંદભાઈ મુકતાનંદજી રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ? ગુજરાત સભા સત્યાગ્રહ આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ સાબરમતી આશ્રમ ગુજરાત સભા સત્યાગ્રહ આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ સાબરમતી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને ‘જીવન ચક્ર' બનાવવામાં આવ્યું હતું. આ 'જીવન ચક્ર' બનાવનારનું નામ જણાવો. રવિશંકર મહારાજ ગોપાલકૃષ્ણ ગોખલે આચાર્ય કૃપલાણી વિનોબા ભાવે રવિશંકર મહારાજ ગોપાલકૃષ્ણ ગોખલે આચાર્ય કૃપલાણી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તે વર્ષ કયું ? ઈ.સ. 1857 ઈ.સ. 1925 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1857 ઈ.સ. 1925 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1922 1917 1915 1919 1922 1917 1915 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP