મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. આહાર – આરોગ્યમય જીવન અન્ન અને આરોગ્ય આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી આહાર – આરોગ્યમય જીવન અન્ન અને આરોગ્ય આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? કિસાન – મજદૂર આંદોલન આઝાદ હિંદ ચળવળ ભારત છોડો સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન આઝાદ હિંદ ચળવળ ભારત છોડો સવિનય કાનૂન ભંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ? મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ? સત્યાગ્રહ આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સભા સાબરમતી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સભા સાબરમતી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકનું નામ જણાવો. આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય સ્વસ્થ આરોગ્યમય જીવન આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય સ્વસ્થ આરોગ્યમય જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ગળીના ખેતમજૂરોને થતા અન્યાય બાબતનું આંદોલન ક્યાં ચલાવ્યું હતું ? ઔરંગાબાદ ચંપારણ દરભંગા ભાગલપુર ઔરંગાબાદ ચંપારણ દરભંગા ભાગલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP