મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. અન્ન અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન આરોગ્યની ચાવી આહાર અને આરોગ્ય અન્ન અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન આરોગ્યની ચાવી આહાર અને આરોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંતેવાસીઓમાં એક, 'નવજીવન' તેમજ 'યંગ ઈન્ડીયા' પત્રો સાથે સંકળાયેલ લેખક શ્રી હિંમતલાલ રામચંદ્ર દવે સંન્યાસ લીધા પછી કયા નામે ઓળખાયા ? આપેલ પૈકી એક પણ નહીં સ્વામી હેન્ની સ્વામી આનંદ સ્વામી નિર્ગુણાનંદજી આપેલ પૈકી એક પણ નહીં સ્વામી હેન્ની સ્વામી આનંદ સ્વામી નિર્ગુણાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે "તમારે આશ્રમને સારૂ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે" એમ ભારપૂર્વક કોણે કહ્યું ? શેઠ શ્રી સારાભાઈ મોતીલાલ ગાંધી ગોખલે જીવણલાલ બારિસ્ટર શેઠ શ્રી સારાભાઈ મોતીલાલ ગાંધી ગોખલે જીવણલાલ બારિસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કીટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ મુકદ્દમો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ? સર એ. ઝેડ. વિલ્ફેડ મિ. સી. એન. બ્રુમફિલ્ડ સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. વાય. એન. થોમસ કુક સર એ. ઝેડ. વિલ્ફેડ મિ. સી. એન. બ્રુમફિલ્ડ સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. વાય. એન. થોમસ કુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? અહિંસા આંદોલન હિન્દ છોડો ચળવળ દાંડી યાત્રા બારડોલી સત્યાગ્રહ અહિંસા આંદોલન હિન્દ છોડો ચળવળ દાંડી યાત્રા બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ? હિંદ સ્વરાજ અનાસકિત યોગ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ આરોગ્યની ચાવી હિંદ સ્વરાજ અનાસકિત યોગ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ આરોગ્યની ચાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP