ભારતનો ઈતિહાસ (History of India) કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ? આગાખાન મહેલ આગાખાન પાર્ક આલ્ફ્રેડ પાર્ક આપેલ પૈકી એક પણ નહીં આગાખાન મહેલ આગાખાન પાર્ક આલ્ફ્રેડ પાર્ક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનું કારણ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું કારણ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાના અંત માટેનો પથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ? લોર્ડ વેલેસ્લી લોર્ડ હેસ્ટિંગ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ ડફરિન લોર્ડ વેલેસ્લી લોર્ડ હેસ્ટિંગ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ ડફરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ શાહજહાંનામા : ઈનાયત ખાન તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ શાહજહાંનામા : ઈનાયત ખાન તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ? બિંદુસાર ધનનંદ કૌટિલ્ય ચંદ્રગુપ્ત બિંદુસાર ધનનંદ કૌટિલ્ય ચંદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી. સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP