ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? આનંદશંકર ધ્રુવ બાલાશંકર કંથારિયા ૨.વ. દેસાઈ કેશવલાલ ધ્રુવ આનંદશંકર ધ્રુવ બાલાશંકર કંથારિયા ૨.વ. દેસાઈ કેશવલાલ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરસિંહ મહેતા'એ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ? શ્રાદ્વ હૂંડી સુદામાચરિત્ર વસંતના પદો શ્રાદ્વ હૂંડી સુદામાચરિત્ર વસંતના પદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? લઘરો વહી જતી પાછળ રમ્યઘોષા મારે નામને દરવાજે ટોળા અવાજ ઘોંઘાટ લઘરો વહી જતી પાછળ રમ્યઘોષા મારે નામને દરવાજે ટોળા અવાજ ઘોંઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કયું ઉપનામ નથી ? દ્વિરૈફ શેષ જાત્રાળુ વૈશંપાયન દ્વિરૈફ શેષ જાત્રાળુ વૈશંપાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ? બાલાશંકર વીરચંદ દેસાઈ નટવરલાલ કુબેરદાસ પંડ્યા કનૈયાલાલ માણેકલાલ મુનશી રસિકલાલ છોટાલાલ પરીખ બાલાશંકર વીરચંદ દેસાઈ નટવરલાલ કુબેરદાસ પંડ્યા કનૈયાલાલ માણેકલાલ મુનશી રસિકલાલ છોટાલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? મોરારી બાપુ પંડિત સુખલાલજી સીતારામ મહારાજ રમેશ ઓઝા મોરારી બાપુ પંડિત સુખલાલજી સીતારામ મહારાજ રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP