ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? કેશવલાલ ધ્રુવ આનંદશંકર ધ્રુવ ૨.વ. દેસાઈ બાલાશંકર કંથારિયા કેશવલાલ ધ્રુવ આનંદશંકર ધ્રુવ ૨.વ. દેસાઈ બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ? બારમી સદીથી પંદરમી સદી અગિયારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી બારમી સદીથી પંદરમી સદી અગિયારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચક્રવાક મિથુન’ કૃતિનો સાહિત્યસ્વરૂપ જણાવો. મહાકાવ્યખંડ કરૂણ પ્રશસ્તિ આખ્યાન ખંડકાવ્ય મહાકાવ્યખંડ કરૂણ પ્રશસ્તિ આખ્યાન ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'મરીઝ'નો છે ? પ્યાસ મહેફિલ આગમન ગાતાં ઝરણાં પ્યાસ મહેફિલ આગમન ગાતાં ઝરણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? દયાનંદ સરસ્વતી અખો દલપતરામ દયારામ દયાનંદ સરસ્વતી અખો દલપતરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દાણલીલા' કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? અખો પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP