ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ? કનૈયાલાલ મુનશી રમણલાલ વ. દેસાઈ નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી રમણલાલ વ. દેસાઈ નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?1. કરણઘેલો 2. ઊર્મિલા 3. સ્નેહમુદ્રા 4. મારી કમલાઅ. કવિતા બ. પ્રશિષ્ટ નાટક ક. ટૂંકીવાર્તા ડ. નવલકથા ઈ. હરિદર્શન 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિષાદનો સાદ' કાવ્યસંગ્રહ કોનો છે ? સુન્દરમ રાજેન્દ્ર શાહ મધુસૂદન કોઠારી યશવંત શુક્લ સુન્દરમ રાજેન્દ્ર શાહ મધુસૂદન કોઠારી યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? કાકા કાલેલકર ઉમાશંકર જોશી નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી કાકા કાલેલકર ઉમાશંકર જોશી નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફાર્બસ ગુજરાતી સભા" ત્રિમાસિક પત્રનું પ્રકાશન કયા વર્ષથી શરૂ થયું હતું ? ઈ.સ. 1832 ઈ.સ. 1932 ઈ.સ. 1865 ઈ.સ. 1965 ઈ.સ. 1832 ઈ.સ. 1932 ઈ.સ. 1865 ઈ.સ. 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કાવ્યના રચિયતા કોણ છે ? અનિલ જોષી રાવજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ અનિલ જોષી રાવજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP