ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ?

નારાયણ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ?

ડ્યૂક ઓર્સિનો
ઍલેકઝાન્ડર ડ્યૂમા
શેરલોક હોમ્સ
ગ્લૅમિસ ડંકન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ?

લાખનો રસ (લાક્ષારસ)
એક પણ નહીં
એરંડિયાના તેલનો
આંબાના મોરનો રસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ?

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
આપણી વિદ્યાપીઠ
ગાંધીકથા
મારું જીવન એ મારી વાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ?

મહિપતરામ નીલકંઠ
કરસનદાસ મૂળજી
મનસુખરામ ત્રિપાઠી
ઈચ્છારામ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP