ભારતનો ઈતિહાસ (History of India) તીભાગ મુવમેન્ટ 1946માં થયેલ હતી તે હાલમાં કયા રાજય સાથે સંકળાયેલ છે ? પશ્ચિમ બંગાળ બિહાર ઓડિશા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર ઓડિશા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો ? પાણીપતનું યુદ્ધ ગુજરાત યુદ્ધ પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ પાણીપતનું યુદ્ધ ગુજરાત યુદ્ધ પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા બાદ "પ્રીવી પર્સ" કોની સાથે સંકળાયેલ હતા ? સ્વાતંત્ર્ય સૈનિકો જમીનદાર ભૂતપૂર્વ રાજાઓ ઉદ્યોગપતિઓ સ્વાતંત્ર્ય સૈનિકો જમીનદાર ભૂતપૂર્વ રાજાઓ ઉદ્યોગપતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? બિંદુસાર ચંદ્રગુપ્ત મોર્ય અશોક બિંબિસાર બિંદુસાર ચંદ્રગુપ્ત મોર્ય અશોક બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુંબઈને બોમ્બે નામ કઈ વિદેશી પ્રજાતિએ આપ્યું હોવાનું મનાય છે ? અંગ્રેજી ફ્રેન્ચ પોર્ટુગલ ડચ અંગ્રેજી ફ્રેન્ચ પોર્ટુગલ ડચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP