ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

નરસિંહ મહેતા
દયારામ
પ્રેમાનંદ
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ?

મણિશંકર રત્નજી ભટ્ટ
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
ઝીણાભાઈ દેસાઈ
રમણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ?

ગોપનાથ મહાદેવ
રાધા-કૃષ્ણ મઠ
લાલકૃષ્ણની હવેલી
રાધે-શ્યામ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP