ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો.

સુરસિંહજી ગોહિલ
કવિ ન્હાનાલાલ
નરસિંહરાવ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ
મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત
અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે)
મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP