ભારતનો ઈતિહાસ (History of India)
અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ?

દિલ્હી
અલ્હાબાદ
આગ્રા
ફતેહપુર સિક્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ?

હજાર-રામ મંદિર
કોણાર્કનું સૂર્યમંદિર
બૃહદેશ્વર મંદિર
મોઢેરાનું સૂર્યમંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ?

મનુસ્મૃતિ
શ્રીમદ્ ભગવદ્ ગીતા
માંડુક્ય ઉપનિષદ
વાલ્મિકી રામાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP