ભારતનો ઈતિહાસ (History of India) ઓગસ્ટ - 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? માઉન્ટબેટન રૂઝવેલ્ટ એટલી ચર્ચિલ માઉન્ટબેટન રૂઝવેલ્ટ એટલી ચર્ચિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી ? અલાઉદ્દીન બલ્બન બાબર મહમદ ગઝનવી અલાઉદ્દીન બલ્બન બાબર મહમદ ગઝનવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ? જમનાદાસ બજાજ બાબા આમ્ટે મહાત્મા ગાંધી વિનોબા ભાવે જમનાદાસ બજાજ બાબા આમ્ટે મહાત્મા ગાંધી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ? ગાંધીજી લાલા લજપતરાય ગોપાલકૃષ્ણ ગોખલે રાજા રામમોહનરાય ગાંધીજી લાલા લજપતરાય ગોપાલકૃષ્ણ ગોખલે રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃત કન્નડ તેલુગુ તમિલ સંસ્કૃત કન્નડ તેલુગુ તમિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પ્રારંભિક ભારતીય શહેરો પૈકી કયા શહેરનો સંબંધિત સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો ? પાટલીપુત્ર ચંપા સાકેત કૌસંબી પાટલીપુત્ર ચંપા સાકેત કૌસંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP