ભારતનો ઈતિહાસ (History of India)
કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ?

વલંદાઓ
ફિરંગીઓ
ફ્રેન્ચ
પારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ?

લિયાકત અલી
મૌલાના આઝાદ
ખાન અબ્દુલ ગફારખાન
સૈયદ અહમદ બરેલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ?

અકબર ઈલાહાબાદી
રામપ્રસાદ બિસ્મિલ
ઈકબાલ
હસરત મોહાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP