ભારતનો ઈતિહાસ (History of India) ઓગસ્ટ - 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? રૂઝવેલ્ટ એટલી ચર્ચિલ માઉન્ટબેટન રૂઝવેલ્ટ એટલી ચર્ચિલ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ? દિલ્હી અલ્હાબાદ આગ્રા ફતેહપુર સિક્રી દિલ્હી અલ્હાબાદ આગ્રા ફતેહપુર સિક્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ હતી ? 1875 1860 1857 1855 1875 1860 1857 1855 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ? હજાર-રામ મંદિર કોણાર્કનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર મોઢેરાનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર કોણાર્કનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર મોઢેરાનું સૂર્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? મનુસ્મૃતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ મનુસ્મૃતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP