ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? એડન ચેમ્બરલેન વિન્સ્ટન ચર્ચિલ એટલી એડન ચેમ્બરલેન વિન્સ્ટન ચર્ચિલ એટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? ડબલ્યુ.સી. બેનર્જી એની બેસન્ટ વિઠ્ઠલભાઈ પટેલ એ. ઓ. હ્યુમ ડબલ્યુ.સી. બેનર્જી એની બેસન્ટ વિઠ્ઠલભાઈ પટેલ એ. ઓ. હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ? ઈલોરાની ગુફાઓ અજંતાની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ જોગીમારા ગુફાઓ ઈલોરાની ગુફાઓ અજંતાની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ જોગીમારા ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના અવસાન બાદ ઈ.સ. 1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું ? ઔરંગઝેબ સલીમ (જહાંગીર) શાહજહાં એકેય નહીં ઔરંગઝેબ સલીમ (જહાંગીર) શાહજહાં એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ? એનએચ -1 એનએચ -1 તથા એનએચ -2 એનએચ -2 એનએચ -3 એનએચ -1 એનએચ -1 તથા એનએચ -2 એનએચ -2 એનએચ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા ? મૌર્યકાળ શક-ક્ષત્રપકાળ પાંડયકાળ ગુપ્તકાળ મૌર્યકાળ શક-ક્ષત્રપકાળ પાંડયકાળ ગુપ્તકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP