ભારતનો ઈતિહાસ (History of India)
ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

ચેમ્બરલેન
વિન્સ્ટન ચર્ચિલ
એટલી
એડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ?

કર્મ
એકાત્મની હયાતી
સ્યદવદા
પુનઃ જન્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ?

હુમાયુ
અકબર
શાહજહાં
બાબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાના અંત માટેનો પથ
પીડાનું કારણ
પીડાનું અસ્તિત્વ
પીડાનો અંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ?

ભોળાનાથ દિવેટીયા
રાજા રામમોહનરાય
ગાંધીજી
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ?

વોઈસ ઓફ ઈન્ડિયા
યંગ ઈન્ડિયા
ઈન્ડિયન ઓપીનીયન
હરિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP