ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ? એટલી માઉન્ટબેટન સાયમન વેવલ એટલી માઉન્ટબેટન સાયમન વેવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ ગાંધર્વવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ ગાંધર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ? ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ સૂર્યસેન ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ સૂર્યસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપનાની ઘોષણા ક્યા સ્થળે યોજાયેલ બેઠકમાં કરવામાં આવી હતી ? અમૃતસર લાહોર શિમલા ઢાકા અમૃતસર લાહોર શિમલા ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 1% 8% 5% 10% 1% 8% 5% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? આઈ.કે.ગુજરાલ અટલ બિહારી વાજપેયી એચ.ડી.દેવગોડા પી.વી.નરસિમ્હારાવ આઈ.કે.ગુજરાલ અટલ બિહારી વાજપેયી એચ.ડી.દેવગોડા પી.વી.નરસિમ્હારાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP