ભારતનો ઈતિહાસ (History of India) ચોલ મંદિરોમાં મોટાભાગે દેવ ___ હોય છે. વિષ્ણુ બ્રહ્મા કૃષ્ણ શિવ વિષ્ણુ બ્રહ્મા કૃષ્ણ શિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ? જતીન લાલા લજપતરાય નેતાજી સુભાષચંદ્ર બોઝ સુખદેવ જતીન લાલા લજપતરાય નેતાજી સુભાષચંદ્ર બોઝ સુખદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મોહમ્મદ ઈકબાલ રવીન્દ્રનાથ ટાગોર જયદેવ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મોહમ્મદ ઈકબાલ રવીન્દ્રનાથ ટાગોર જયદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા ? ફૈઝી અલબરૂની ફિરદૌસ ઈબ્નબતૂતા ફૈઝી અલબરૂની ફિરદૌસ ઈબ્નબતૂતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના કયા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? નાનક શંકરાચાર્ય રામાનંદ કબીર નાનક શંકરાચાર્ય રામાનંદ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? ચંપારણનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP