ભારતનો ઈતિહાસ (History of India) ચોલ મંદિરોમાં મોટાભાગે દેવ ___ હોય છે. વિષ્ણુ બ્રહ્મા કૃષ્ણ શિવ વિષ્ણુ બ્રહ્મા કૃષ્ણ શિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ? મોતીલાલ નહેરુ જવાહરલાલ નેહરુ માનવેન્દ્રનાથ રોય સુભાષચંદ્ર બોઝ મોતીલાલ નહેરુ જવાહરલાલ નેહરુ માનવેન્દ્રનાથ રોય સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ? મુંબઈ-પુણે દિલ્હી-અમદાવાદ દિલ્હી-મુંબઈ મુંબઈ-થાણે મુંબઈ-પુણે દિલ્હી-અમદાવાદ દિલ્હી-મુંબઈ મુંબઈ-થાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? પઠાણકોઠમાં અમૃતસરમાં ચંડીગઢમાં જાલંધરમાં પઠાણકોઠમાં અમૃતસરમાં ચંડીગઢમાં જાલંધરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ? રતુભાઈ અદાણી સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ પ્રભાશંકર પટ્ટણી રતુભાઈ અદાણી સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ પ્રભાશંકર પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ? રવિન્દ્રનાથ યગોર બારીન્દ્રનાથ ઘોષ રાજા રામમોહન રાય લોકમાન્ય તિલક રવિન્દ્રનાથ યગોર બારીન્દ્રનાથ ઘોષ રાજા રામમોહન રાય લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP