ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાનું કારણ
પીડાનો અંત
પીડાનું અસ્તિત્વ
પીડાના અંત માટેનો પથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ?

કોણાર્કનું સૂર્યમંદિર
હજાર-રામ મંદિર
બૃહદેશ્વર મંદિર
મોઢેરાનું સૂર્યમંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ?

જેલનું સંચાલન
વેરો ઉઘરાવવો
ન્યાયિક કાર્યો
કાયદા અને વ્યવસ્થાની જાળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

કાલિદાસ - રઘુવંશ
અશ્વઘોષ - બુદ્ધચરિત
હુમાયુનામા - અકબર
પાણિની - અષ્ટાધ્યાયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP