ભારતનો ઈતિહાસ (History of India) ચોલ મંદિરોમાં મોટાભાગે દેવ ___ હોય છે. બ્રહ્મા કૃષ્ણ શિવ વિષ્ણુ બ્રહ્મા કૃષ્ણ શિવ વિષ્ણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? લોકમાન્ય ટિળકે ગાંધીજીએ વિનોબા ભાવેએ દાદાભાઈ નવરોજીએ લોકમાન્ય ટિળકે ગાંધીજીએ વિનોબા ભાવેએ દાદાભાઈ નવરોજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ? સપ્ટેમ્બર, 1931 નવેમ્બર, 1931 નવેમ્બર, 1932 ડિસેમ્બર, 1932 સપ્ટેમ્બર, 1931 નવેમ્બર, 1931 નવેમ્બર, 1932 ડિસેમ્બર, 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ? ચાર્લ્સ વુડ રાજા રામમોહનરાય લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ મેકોલે ચાર્લ્સ વુડ રાજા રામમોહનરાય લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ મેકોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું ? પંજાબ કેસરી હિન્દી ન્યૂઝ બેંગાલ ગેઝેટ ધી ઈન્ડિયા પંજાબ કેસરી હિન્દી ન્યૂઝ બેંગાલ ગેઝેટ ધી ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક કયા વર્ષમાં થઈ હતી ? ઈ.સ. 1906 ઈ.સ. 1907 ઈ.સ. 1908 ઈ.સ. 1905 ઈ.સ. 1906 ઈ.સ. 1907 ઈ.સ. 1908 ઈ.સ. 1905 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP