ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ?

ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્યસભા
ગુજરાત વિદ્યાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
આદિવાસીઓનો એક તહેવાર 'ભાગોરિયા' છે, જે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?

મણિપુર
આસામ
અરુણાચલ પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે ?

લોબડી
પુખ્યાગર
રત્નકુંબલ
તારુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP