Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
કોની આગેવાની હેઠળ સન 1951માં “મહાગુજરાત સીમા સમિતિ''ની રચના થઈ ?

બ્રહ્મકુમાર ભટ્ટ
શ્રી હિમતલાલ શુકલ
જ્યંતિ દલાલ
સર પુરુષોત્તમ દાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
કોના શાસનકાળ દરમ્યાન ભારતમાં પ્રથમ વાર રેલવે લાઈન નાખવામાં આવી હતી ?

લોર્ડ ડેલહાઉસી
લોર્ડ હાર્ડીંજ
લોર્ડ બેન્ટિક
લોર્ડ વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ?

વિશ્વનાથ ભટ્ટ
ચિનુ મોદી
મણિલાલ દ્વિવેદી
ચંદ્રકાંત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે ?

પ્રધાનમંત્રી
ચૂંટણી આયોગ
મુખ્ય ચૂંટણી અધિકારી
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP