ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી શ્રી ચંદ્રકાંત શેઠનું પુસ્તક કયું છે ? પાનગોષ્ઠિ પવન રૂપેરી કદલીવન પૂર્વાકાશ પાનગોષ્ઠિ પવન રૂપેરી કદલીવન પૂર્વાકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ? પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી રાજેન્દ્ર શુક્લ ચંદ્રવદન મહેતા પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી રાજેન્દ્ર શુક્લ ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો. કણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ વલ્લભ મેવાડો ભકત શામ કણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ વલ્લભ મેવાડો ભકત શામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વીસમી સદી' સામયિકના તંત્રી કોણ હતા ? રાજા રામમોહન રાય કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી હાજી મોહમ્મદ અલારખા શિવજી રાજા રામમોહન રાય કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી હાજી મોહમ્મદ અલારખા શિવજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP