ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ?

વખાર
ભાગ્યવિધાતા
કલહાર
કાવ્યરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?

અમૃતા શેરગીલ
અમૃતા પ્રિતમ
આશાપૂર્ણા દેવી
એસ્થીર ડેવિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP