ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ?

પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
પીતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ?

રઘવાજી માઘડ
રાવજી પટેલ
દલપત પઢિયાર
પ્રિયકાંત મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ?

કનૈયાલાલ મુનશી
કૌટિલ્ય
ક.મા.મુનશી
ઘનશ્યામ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક
'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી
માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા
વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા
ભવની ભવાઈ-કેતન મહેતા
માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ
કાશીનો દીકરો-કાંતિ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP