ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? વળામણાં પાછલે બારણે મળેલા જીવ માનવીની ભવાઈ વળામણાં પાછલે બારણે મળેલા જીવ માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ? હિમાંશી શેલત ચુનિલાલ મડિયા ત્રિભુવનદાસ લુહાર નવલરામ પંડ્યા હિમાંશી શેલત ચુનિલાલ મડિયા ત્રિભુવનદાસ લુહાર નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી કિશોર મકવાણા સિતાંશુ યશશ્ચંદ્ર વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી કિશોર મકવાણા સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ "ઉશનસ્" નું મૂળ નામ જણાવો. ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા નર્મદાશંકર રેવાશંકર મહેતા નટવરલાલ કુબેરભાઇ પંડ્યા ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા નર્મદાશંકર રેવાશંકર મહેતા નટવરલાલ કુબેરભાઇ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? કનૈયાલાલ મુનશી નર્મદ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુનશી નર્મદ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP