ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ?

સાહુ જૈન પરિવાર
અભ્યંકર બુદ્ધ પરિવાર
જ્ઞાનદત્ત જૈન પરિવાર
જ્ઞાનચંદ શાહ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ?

ભગવાન શંકર માટે
નાયિકાના પતિ માટે
નાયિકાના દિયર માટે
નાયિકાના નણંદોઈ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP