ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

હિમાંશી શેલત
ચુનિલાલ મડિયા
ત્રિભુવનદાસ લુહાર
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ?

વિષ્ણુ પંડ્યા
રઘુવીર ચૌધરી
કિશોર મકવાણા
સિતાંશુ યશશ્ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

મહાદેવભાઈ દેસાઈ
ગાંધીજી
સ્વામી આનંદ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ "ઉશનસ્" નું મૂળ નામ જણાવો.

ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ
નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા
નર્મદાશંકર રેવાશંકર મહેતા
નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP