ભારતનું બંધારણ (Constitution Of India) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ? લાલ બહાદુર શાસ્ત્રી યશવંતરાવ ચૌહાણ મોરારજી દેસાઈ ફઝલઅલી લાલ બહાદુર શાસ્ત્રી યશવંતરાવ ચૌહાણ મોરારજી દેસાઈ ફઝલઅલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ કલાઈવ લોર્ડ રીપન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઈવ લોર્ડ રીપન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે ? ઈંગલેન્ડ અમેરિકા કેનેડા જર્મની ઈંગલેન્ડ અમેરિકા કેનેડા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 137 આર્ટિકલ – 151 આર્ટિકલ – 141 આર્ટિકલ – 158 આર્ટિકલ – 137 આર્ટિકલ – 151 આર્ટિકલ – 141 આર્ટિકલ – 158 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે ? ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા ભારતીય વન સેવા ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા ભારતીય વન સેવા ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય જોગવાઇઓના પાલન ન થવા બદલ કોઇ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે ? 498 377 418-A 356 498 377 418-A 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP