ભારતનું બંધારણ (Constitution Of India)
1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ?

મોરારજી દેસાઈ
યશવંતરાવ ચૌહાણ
ફઝલઅલી
લાલ બહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ?

કરમાંથી વસૂલાત
સંમિત નિધિ
આકસ્મિક નિધિ
નાણાપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રશાસિત / સંઘશાસિત પ્રદેશોના વહીવટનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ?

પ્રધાનમંત્રી
આપેલ પૈકી એક પણ નહીં
મુખ્યમંત્રી
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો.

આવક ગણાશે નહીં
કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે.
સંપૂર્ણપણે કરમુકત ગણાશે.
સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP