ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ?

મારું ગુર્જરશૈલી
નાયક શૈલી
હોયસલ શૈલી
દ્રવિડ શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પિંગળશાસ્ત્ર' એટલે શું ?

પીંગલા નાડીનું શાસ્ત્ર
ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર
ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર
છંદશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ?

જયંત ખત્રી
ગોવર્ધનરામ ત્રિપાઠી
મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP