ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ? દ્રવિડ શૈલી નાયક શૈલી મારું ગુર્જરશૈલી હોયસલ શૈલી દ્રવિડ શૈલી નાયક શૈલી મારું ગુર્જરશૈલી હોયસલ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? પુત્રવિવાહ સુદામાચરિત્ર દાણાલીલા દાણાચાતુરી પુત્રવિવાહ સુદામાચરિત્ર દાણાલીલા દાણાચાતુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જમીઅલશાની સમાધિ ક્યા આવેલી છે ? કંડોરણા જૂનાગઢ ઊના બીલખા કંડોરણા જૂનાગઢ ઊના બીલખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી જયંત પાઠક બ. ક. ઠાકોર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી જયંત પાઠક બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? ગાંધી યુગ પંડિત યુગ સુધારક યુગ મધ્ય યુગ ગાંધી યુગ પંડિત યુગ સુધારક યુગ મધ્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કાવ્યસ્વરૂપને દસમો વેદ કહ્યો છે ? દુહાને શ્લોકને સ્રોતને મુક્તકને દુહાને શ્લોકને સ્રોતને મુક્તકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP