ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ?

હોયસલ શૈલી
નાયક શૈલી
દ્રવિડ શૈલી
મારું ગુર્જરશૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

રણછોડભાઈ ઉદયરામને
બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને
અમૃત કેશવ નાયકને
કેખુશરૂ કાબરાજીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.

ગ્રંથાવલિ
વિચારમાધુરી
કાવ્યવિચાર
ચિંતાગ્રસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP