ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ?

દ્રવિડ શૈલી
નાયક શૈલી
મારું ગુર્જરશૈલી
હોયસલ શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

પુત્રવિવાહ
સુદામાચરિત્ર
દાણાલીલા
દાણાચાતુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ?

રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી
જયંત પાઠક
બ. ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ?

ગાંધી યુગ
પંડિત યુગ
સુધારક યુગ
મધ્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP