ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ?

નાયક શૈલી
દ્રવિડ શૈલી
હોયસલ શૈલી
મારું ગુર્જરશૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો.

સમગ્ર કવિતા
પ્રકૃતિ પ્રેમ
કાવ્યાંજલિ
કાવ્ય ધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP