ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

મૂળશંકર મૂલાણી
અરદેશર ખબરદાર
વાઘજી ઓઝા
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

ઝવેરચંદ મેઘાણી
સ્વામી આનંદ
મહાદેવભાઈ દેસાઈ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

રાષ્ટ્રીય કવિ
રાષ્ટ્રીય શાયર
સવાઈ ગુજરાતી
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP