ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રલેખા પત્ર ઇશ્વર પેટલીકરની કઈ નવલકથામાં આવે છે ? ઋણાનુબંધ જનમટીપ મારી હૈયાસગડી ધરતીનો અવતાર ઋણાનુબંધ જનમટીપ મારી હૈયાસગડી ધરતીનો અવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નિરંજન ભગત સુરેશ દલાલ હરીન્દ્ર દવે રમણલાલ સોની નિરંજન ભગત સુરેશ દલાલ હરીન્દ્ર દવે રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ હર્ષદ ત્રિવેદીનું વતન જણાવો. અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર કચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. સૌજન્ય હિમાચલ ફિલસૂફ મકરંદ સૌજન્ય હિમાચલ ફિલસૂફ મકરંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ? કનૈયાલાલ મુનશી પ્રફુલ્લ નંદશંકર દવે દલસુખભાઈ માલવણિયા મનસુખરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી પ્રફુલ્લ નંદશંકર દવે દલસુખભાઈ માલવણિયા મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? 'કાન્ત' 'બ. ક. ઠાકોર' નરસિંહરાવ દિવેટીયા 'કલાપી' 'કાન્ત' 'બ. ક. ઠાકોર' નરસિંહરાવ દિવેટીયા 'કલાપી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP