ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

ડૉ.ભોગીલાલ સાંડેસરા
ડૉ. નલિની ગણાત્રા
પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી
ડૉ. હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

વારી જાઉં રે સુંદર શ્યામ
લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !
શ્યામ રંગ સમીપે ન જાવું
જે કોઈ પ્રેમ અંશ અવતરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP