ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

બાલમુકુન્દ દવે
ઝવેરચંદ મેઘાણી
કવિ ન્હાનાલાલ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી સહજાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
રામાનુજાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નામદેવ-ગુજરાત
મીરાંબાઈ-રાજસ્થાન
રામાનંદ-વારાણસી
ચૈતન્ય-ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP