ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

બાલમુકુન્દ દવે
ઝવેરચંદ મેઘાણી
કવિ ન્હાનાલાલ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે.

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
મોહનલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
મણિલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો.

જયંત પાઠક
મકરંદ દવે
બ. ક. ઠાકોર
વિનોદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP