ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ નારાયણ દેસાઈ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ રાજેન્દ્ર શાહ મણિલાલ પટેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ રાજેન્દ્ર શાહ મણિલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળ કહે બીજા બાપડા, પ્હાણ સરીખા પારખ્યા. - આ પંક્તિનો અલંકાર છે ? ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક અતિશયોક્તિ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પોસ્ટઓફિસ' વાર્તાના લેખક કોણ છે ? સુંદરમ્ ધૂમકેતુ જયંત ખત્રી રા.વિ.પાઠક સુંદરમ્ ધૂમકેતુ જયંત ખત્રી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો. જયંત પાઠક મકરંદ દવે બ. ક. ઠાકોર વિનોદ જોશી જયંત પાઠક મકરંદ દવે બ. ક. ઠાકોર વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના જ્યોતિર્ધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ? પાટણ ધંધૂકા બાવળા ધોળકા પાટણ ધંધૂકા બાવળા ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP