ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? રાધે-શ્યામ મંદિર રાધા-કૃષ્ણ મઠ ગોપનાથ મહાદેવ લાલકૃષ્ણની હવેલી રાધે-શ્યામ મંદિર રાધા-કૃષ્ણ મઠ ગોપનાથ મહાદેવ લાલકૃષ્ણની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. દાદાભાઈ નવરોજી ઇચ્છારામ દેસાઈ કરસનદાસ મૂળજી નર્મદશંકર દવે દાદાભાઈ નવરોજી ઇચ્છારામ દેસાઈ કરસનદાસ મૂળજી નર્મદશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ? વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ નવલરામ ત્રિવેદી જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ નવલરામ ત્રિવેદી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. ગોરસ ઈંધણ તેજરેખા અનિમેષ ગોરસ ઈંધણ તેજરેખા અનિમેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી પરિષદમાં પહેલુ ‘પ્રસહન’ લખનાર સર્જક કોણ હતાં ? દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP