ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

નારાયણ દેસાઈ
બાલમુકુન્દ દવે
કવિ ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ?

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
રામનારાયણ પાઠક
વિજયરાય વૈદ્ય
વાડીલાલ ડગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી હાસ્ય સાહિત્યમાં 'હાસ્યસમ્રાટ' નું બિરૂદ કોને મળ્યું છે ?

વિનોદ ભટ્ટ
નિરંજન ત્રિવેદી
રતિલાલ બોરીસાગર
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ?

પન્નાલાલ પટેલ
ક.મા. મુનશી
ગૌરીશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

ર.વ.દેસાઈ
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP