ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ? લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી સવાયા સર્જક મરાઠી સર્જક લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી સવાયા સર્જક મરાઠી સર્જક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? વિનોદિની નીલકંઠ કુન્દનિકા કાપડિયા જય વસાવડા કુમારપાળ દેસાઈ વિનોદિની નીલકંઠ કુન્દનિકા કાપડિયા જય વસાવડા કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? ઝવેરચંદ મેઘાણી પીંગળશી ગઢવી હેમુદાન ગઢવી દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણી પીંગળશી ગઢવી હેમુદાન ગઢવી દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? પાટણ પ્રભાસ પાટણ સિદ્ધપુર સોનગઢ પાટણ પ્રભાસ પાટણ સિદ્ધપુર સોનગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે ? આખ્યાન નવલિકા આત્મકથા નવલકથા આખ્યાન નવલિકા આત્મકથા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP