ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

કવિ ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી
નારાયણ દેસાઈ
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

સુરેશ દલાલ
અમૃતલાલ વેગડ
નાનાભાઈ ભટ્ટ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP