ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ? કુંદનિકા કાપડિયા વર્ષા અડાલજા હિમાંશી શેલાત ધીરુબેન પટેલ કુંદનિકા કાપડિયા વર્ષા અડાલજા હિમાંશી શેલાત ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું ઉપનામ નરસિંહરાવ દિવેટિયાનું નથી ? શાણો નરકેસરી દૂરબીન જ્ઞાનલાલ શાણો નરકેસરી દૂરબીન જ્ઞાનલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણજશ - શબ્દનો સમાસ જણાવો. આપેલ પૈકી કોઈ નહીં ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ આપેલ પૈકી કોઈ નહીં ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌ પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ? વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સૌમ્ય જોષી મહાદેવભાઈ દેસાઈ જયંત પંડ્યા વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સૌમ્ય જોષી મહાદેવભાઈ દેસાઈ જયંત પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? લલ્લુભાઈ જગજીવનરામ લાલદાસ કડિયા રણછોડદાસ મયારામ શંભુનાથ લલ્લુભાઈ જગજીવનરામ લાલદાસ કડિયા રણછોડદાસ મયારામ શંભુનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર નાટ્ય સંપદા - કાન્તિ મડિયા દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP