ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ?

ધીરુબેન પટેલ
હિમાંશી શેલાત
વર્ષા અડાલજા
કુંદનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

નકુલ : મણિ પુષ્પક
યુધિષ્ઠિર : અનંત વિજય
અર્જુન : દેવદત્ત
ભીમ : પૌન્ડ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ?

ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત યુનિવર્સિટી
સાહિત્ય પરિષદ
સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP