ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ? ધીરુબેન પટેલ હિમાંશી શેલાત વર્ષા અડાલજા કુંદનિકા કાપડિયા ધીરુબેન પટેલ હિમાંશી શેલાત વર્ષા અડાલજા કુંદનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. નકુલ : મણિ પુષ્પક યુધિષ્ઠિર : અનંત વિજય અર્જુન : દેવદત્ત ભીમ : પૌન્ડ્ર નકુલ : મણિ પુષ્પક યુધિષ્ઠિર : અનંત વિજય અર્જુન : દેવદત્ત ભીમ : પૌન્ડ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશભક્ત જગડુશા' નાટકના લેખક કોણ છે ? ગૌરીશંકર જોશી ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ રમણલાલ સોની ગૌરીશંકર જોશી ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો મુસ્લિમ વેશ છે ? મણિયાર જૂઠણ આપેલ તમામ ઝંડા ઝુલણ મણિયાર જૂઠણ આપેલ તમામ ઝંડા ઝુલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈસુના ચરણે' નામની નવલકથાના લેખકનું નામ જણાવો. શ્યામ સાધુ ચુનીલાલ મડિયા એન્ટન ચેખોવ પ્રફુલ્લ દવે શ્યામ સાધુ ચુનીલાલ મડિયા એન્ટન ચેખોવ પ્રફુલ્લ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય પરિષદ સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય પરિષદ સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP