ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ? હિમાંશી શેલાત વર્ષા અડાલજા કુંદનિકા કાપડિયા ધીરુબેન પટેલ હિમાંશી શેલાત વર્ષા અડાલજા કુંદનિકા કાપડિયા ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? મણિશંકર રત્નજી ભટ્ટ દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર મણિશંકર રત્નજી ભટ્ટ દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત સમાચાર'માં પિતાની કટાર (કોલમ) ચાલુ રાખનાર લેખક કોણ છે ? ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ પ્રફુલ્લ રાવલ ચંદ્રકાન્ત ટોપીવાળા ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ પ્રફુલ્લ રાવલ ચંદ્રકાન્ત ટોપીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો. મણિલાલ દેસાઈ રાજીવ પટેલ રમેશ પારેખ અનિલ જોશી મણિલાલ દેસાઈ રાજીવ પટેલ રમેશ પારેખ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ - આ પંક્તિનો અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ રૂપક ઉપમા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ રૂપક ઉપમા આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નર્મદચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નોબલ પારિતોષિક નર્મદચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નોબલ પારિતોષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP