ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘લાવો તમારો હાથ’ કાવ્યના સર્જક કોણ છે ?

નિરંજન ભગત
રાજેન્દ્ર શુક્લ
ડૉ. હરિવલ્લભ ભાયાણી
કવિ સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?

મણિશંકર રત્નજી ભટ્ટ
મહાકવિ પ્રેમાનંદ
રમણભાઈ નીલકંઠ
મણિલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?
1. કરણઘેલો
2. ઊર્મિલા
3. સ્નેહમુદ્રા
4. મારી કમલા
અ. કવિતા
બ. પ્રશિષ્ટ નાટક
ક. ટૂંકીવાર્તા
ડ. નવલકથા
ઈ. હરિદર્શન

1-ક, 2-ડ, 3-બ, 4-અ
1-ડ, 2-ઈ, 3-અ, 4-ક
1-અ, 2-બ, 3-ઈ, 4-ડ
1-બ, 2-ક, 3-ડ, 4-ઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

જીવન કપરું થવું
નવું જીવન મળ્યું
મૃત્યુ પામવું
જીવન વિતાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP