ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘લાવો તમારો હાથ’ કાવ્યના સર્જક કોણ છે ?

નિરંજન ભગત
ડૉ. હરિવલ્લભ ભાયાણી
રાજેન્દ્ર શુક્લ
કવિ સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો.

વજેસંગ રાજપૂત
હરિહર લોહાણા
ભીખુભા રાઓલ
પરમાનંદ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ?

ઝવેરચંદ મેઘાણી
નિરંજન ભગત
શેખાદમ આબુવાલા
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP