ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ? વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી જયંત કોઠારી જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી જયંત કોઠારી જયોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ? જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? મેઘદૂત ઋગ્વેદ વિક્રમાશૌર્ય ઉપનિષદ મેઘદૂત ઋગ્વેદ વિક્રમાશૌર્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ? ગુણવંતરાય આચાર્ય દલસુખભાઈ માલવણિયા કરસનદાસ માણેક પ્રફુલ્લ રાવલ ગુણવંતરાય આચાર્ય દલસુખભાઈ માલવણિયા કરસનદાસ માણેક પ્રફુલ્લ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? કુંવરબાઈનું મામેરુ ઓખાહરણ સુદામાચરિત્ર નળાખ્યાન કુંવરબાઈનું મામેરુ ઓખાહરણ સુદામાચરિત્ર નળાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૌંદર્યદર્શી કવિ' તરીકે કોણ ઓળખાય છે ? ન્હાનાલાલ કવિ કલાપિ દામોદર બોટાદકર કવિ સુંદરમ ન્હાનાલાલ કવિ કલાપિ દામોદર બોટાદકર કવિ સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP