ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ?

વિનોદ ભટ્ટ
જયંત કોઠારી
જયોતીન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ?

ધીરો ભગત
દુલા ભાયા કાગ
દાસી જીવણ
બાપુસાહેબ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ?

સોળમી સદીથી અઢારમી સદી
બારમી સદીથી પંદરમી સદી
અગિયારમી સદીથી પંદરમી સદી
પંદરમી સદીથી સત્તરમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP