ભારતનું બંધારણ (Constitution Of India)
'1955નો ધારો' નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો ?

લશ્કરના જવાનો માટે
લોકશાહીના રક્ષણ માટે
ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનની પુનઃ સ્થાપના કરવાની સતા કોને છે ?

બધી જ અદાલતને
વડી અદાલતને
સર્વોચ્ચ અદાલતને
જિલ્લા અદાલતને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ?

અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે
આપેલ બધાજ સંજોગોમાં
નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે
તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

આર્ટિકલ – 338
આર્ટિકલ – 335
આર્ટિકલ – 342
આર્ટિકલ – 332

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ?

ચોથો સુધારો
સાતમો સુધારો
અગિયારમો સુધારો
ચોવીસમો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP