ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? સંત પુનિત મહારાજ કરસનદાસ માણેક શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા સંત પુનિત મહારાજ કરસનદાસ માણેક શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? આસો માસો શરદ પૂનમની રાત જો... સૂપડું સવા લાખનું... મન મોર બની થનગાટ કરે... આપેલ તમામ આસો માસો શરદ પૂનમની રાત જો... સૂપડું સવા લાખનું... મન મોર બની થનગાટ કરે... આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. સવૈયા પૃથ્વી દોહરો હરિગીત સવૈયા પૃથ્વી દોહરો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વાસદ વઢવાણ માંડવી વીરપુર વાસદ વઢવાણ માંડવી વીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શક તરીકે કોણ જાણીતું છે ? મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા ડૉ. આઈ.કે. વીજળીવાળા રઈશ મણિયાર પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા ડૉ. આઈ.કે. વીજળીવાળા રઈશ મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP