ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

સંત પુનિત મહારાજ
કરસનદાસ માણેક
નરસિંહરાવ દિવેટીયા
શ્રી ચિત્રભાનુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

નરસિંહરાવ દિવેટીયા
ચંદ્રવદન સી. મહેતા
કાકાસાહેબ કાલેલકર
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP