ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

નરસિંહરાવ દિવેટીયા
સંત પુનિત મહારાજ
કરસનદાસ માણેક
શ્રી ચિત્રભાનુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

ભગવાન શંકર માટે
નાયિકાના પતિ માટે
નાયિકાના દિયર માટે
નાયિકાના નણદોઈ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ?

જ્યોતીન્દ્ર દવે
કનૈયાલાલ મુનશી
પુરુરાજ જોષી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

શૈવલિની
સ્ત્રોતસ્વિની
રાજતરંગિણી
નિર્ઝરણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ?

કાકાસાહેબ કાલેલકર
પ્રેમાનંદ
ઉમાશંકર જોશી
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP