ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી દલિત સાહિત્યમાં ‘વિદિત’ નિબંધ સંગ્રહ કોનો જાણીતો છે ?

મોહન પરમાર
જોસેફ મેકવાન
હરિશ મંગલમ્
નીરવ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ?

મુકુંદરાય પટ્ટણી
અમૃતલાલ ભટ્ટ
હર્ષદ ત્રિવેદી
પીતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ?

નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ દ્વિવેદી
રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ?

સાતમા અને ચૌદમા
આઠમ અને દસમા
આ પૈકી કૌઈ નહિ
દસમા અને બારમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP