ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ? બાલાશંકર કંથારિયા બાલાભાઈ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર બાલાશંકર કંથારિયા બાલાભાઈ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? લોકકથા ભજનવાણી નાટક સામાયિક લોકકથા ભજનવાણી નાટક સામાયિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 1.00 લાખ ૱ 3.00 લાખ ૱ 2.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 3.00 લાખ ૱ 2.00 લાખ ૱ 50 હજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તક’ શેનો પ્રકાર છે ? હાઈકુ લોકગીત લઘુકાવ્ય ગઝલ હાઈકુ લોકગીત લઘુકાવ્ય ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દલપતરામ દયારામ અખો પ્રેમાનંદ દલપતરામ દયારામ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP