ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ? ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બાલાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બાલાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ? માણસાઈના દીવા માનવીની ભવાઈ ઝેર તો પીધા છે જાણી જાણી જય સોમનાથ માણસાઈના દીવા માનવીની ભવાઈ ઝેર તો પીધા છે જાણી જાણી જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યાવિદાય'- વિદાયગીત કોની રચના છે ? વિનોદ ત્રિપાઠી વિનોદ જોશી રમેશ પારેખ અનિલ જોશી વિનોદ ત્રિપાઠી વિનોદ જોશી રમેશ પારેખ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગુજરાતનો નાથ - ક.મા.મુનશી ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ આગગાડી - ઈશ્વર પેટલીકર કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગુજરાતનો નાથ - ક.મા.મુનશી ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ આગગાડી - ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ? ઈન્દુલાલ યાજ્ઞિક દયાનંદ સરસ્વતી આનંદશંકર ધ્રુવ કેશવહર્ષદ ધ્રુવ ઈન્દુલાલ યાજ્ઞિક દયાનંદ સરસ્વતી આનંદશંકર ધ્રુવ કેશવહર્ષદ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો. બ. ક. ઠાકોર જયંત પાઠક મકરંદ દવે વિનોદ જોશી બ. ક. ઠાકોર જયંત પાઠક મકરંદ દવે વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP