ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ?

બાલાભાઈ દેસાઈ
બ.ક. ઠાકોર
બાલાશંકર કંથારિયા
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ?

કવિ બોટાદકર
નટવરલાલ પંડ્યા
અરદેશર ખબરદાર
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ?

બકુલ ત્રિપાઠી
જ્યોતીન્દ્ર દવે
વિનોદ ભટ્ટ
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP