ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો.

ધીરુભાઈ ઠાકર
ઇશ્વર પેટલીકર
ચુનીલાલ મડિયા
નવલરામ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?

રમણભાઈ નીલકંઠ
મહાકવિ પ્રેમાનંદ
મણિલાલ નભુભાઈ
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ?

શ્રી મહેન્દ્ર મેઘાણી
શ્રી કુમારપાળ દેસાઈ
શ્રી ચિનુભાઈ મોદી
શ્રી કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ભગવદ્ગોમંડલ' શબ્દકોષના સંપાદક કોણ હતા ?

કે કા શાસ્ત્રી
ચંદુલાલ બેચરદાસ પટેલ
યોગેન્દ્ર વ્યાસ
રતિલાલ સો.નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો.

અંત્યાનુપ્રાસ
રૂપક
શબ્દાનુપ્રાસ
આંતરપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP