ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો. ઇશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા ધીરુભાઈ ઠાકર નવલરામ ત્રિવેદી ઇશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા ધીરુભાઈ ઠાકર નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અહેમદ નદિમ કાસમીનું મૂળ નામ જણાવો. સાકિરહુસૈન સુલેમાન મન્સુરી અરબાઝમિયાં દિલાવર શેખ મોહસીન રફિકમિયાં સૈયદ પીરઝાદા અહેમદ શાહ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી અરબાઝમિયાં દિલાવર શેખ મોહસીન રફિકમિયાં સૈયદ પીરઝાદા અહેમદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિનો સાચો સાહિત્ય પ્રકાર જણાવો.'અતિજ્ઞાન' ગીત આખ્યાન પદ ખંડકાવ્ય ગીત આખ્યાન પદ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? યુગવંદના સિંધુડો માણસાઈના દીવા સોરઠ સંતવાણી યુગવંદના સિંધુડો માણસાઈના દીવા સોરઠ સંતવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. ખંડુભાઈ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક વિનોબા ભાવે રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક વિનોબા ભાવે રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? પદ હાઈકુ ઊર્મિગીત છપ્પા પદ હાઈકુ ઊર્મિગીત છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP