ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો. ચુનીલાલ મડિયા ઇશ્વર પેટલીકર ધીરુભાઈ ઠાકર નવલરામ ત્રિવેદી ચુનીલાલ મડિયા ઇશ્વર પેટલીકર ધીરુભાઈ ઠાકર નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે ? પીતાંબર પટેલ મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ ભોળાભાઈ પીતાંબર પટેલ મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ ભોળાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પિનાકપાણિ ઉપનામ કોનું છે ? હસુભાઈ યાજ્ઞિક સુરેશ દલાલ પીતાંબર પટેલ હરીશંકર દવે હસુભાઈ યાજ્ઞિક સુરેશ દલાલ પીતાંબર પટેલ હરીશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? રાજેન્દ્ર શાહ અનિલ જોશી પ્રહલાદ પારેખ નીતા રામૈયા રાજેન્દ્ર શાહ અનિલ જોશી પ્રહલાદ પારેખ નીતા રામૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનાં આદિકવિ કોને કહેવામાં આવે છે ? દયારામ નરસિંહ મહેતા દલપતરામ પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા દલપતરામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ? સત્યના પ્રયોગો મંગલ પ્રભાત હિન્દ સ્વરાજ અનાશક્તિયોગ સત્યના પ્રયોગો મંગલ પ્રભાત હિન્દ સ્વરાજ અનાશક્તિયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP